શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, હવેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને રજીસ્ટરમાં બાળકના નામની પાછળ અટક લગાવવી ફરજીયાત

શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, હવેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને રજીસ્ટરમાં બાળકના નામની પાછળ અટક લગાવવી ફરજીયાત

Big Decision For Gujarat Education Department On Student Leaving Certificate: ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં શાળાઓને જણાવવામાં આવ્યું છે કે હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) અને રજીસ્ટરમાં વિદ્યાર્થીઓના નામની પાછળ અટક લખવી ફરજીયાત છે. ગુજરાતમાં 9 જૂન 2025 થી નવા શૈક્ષણિક વર્ષ 2025-26 ની શરૂઆત થઈ ગઈ છે. આ નવા શૈક્ષણિક વર્ષમાં ગુજરાત રાજ્ય…

સવારે ઉઠતા વેંત કરો આ 5 કામ, આખો દિવસ રહેશે પોઝિટિવ અને ઉર્જાવાન

સવારે ઉઠતા વેંત કરો આ 5 કામ, આખો દિવસ રહેશે પોઝિટિવ અને ઉર્જાવાન

સ્વાસ્થ્ય સુધારવા માટે વડીલોએ હંમેશા કહ્યું છે – વહેલા સુવો, વહેલા ઉઠો. પરંતુ સવારે ઉઠતાની સાથે જ એવું શું કરવું જોઈએ જેનાથી આખો દિવસ energy ભરેલો રહે? અહીં જાણો એ પાંચ કામો જે તમારું મન, શરીર અને દિવસ બંને સુધારી શકે. 1. ઈશ્વરનો આભાર માનવો સકારાત્મકતાની શરૂઆત કૃતિજ્ઞતાથી થાય છે. સવારે ઉઠતાં જ 2 મિનિટ…

Piyush Chawla retirement: પિયુષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

Piyush Chawla retirement: પિયુષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

ભારતીય ક્રિકેટર અને જાણીતા લેગ સ્પિનર પિયુષ ચાવલાએ આજે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાની આ યાદગાર સફરને સમાપ્ત કરતા તેણે એક ભાવુક પોસ્ટ લખી છે અને તમામ પ્રશંસકો તથા ટીમોનો આભાર માન્યો છે. પિયુષ છેલ્લી વખત IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. તેણે IPL 2025 માટે પોતાની દાવેદારી રજુ કરી હતી,…

Morbi Market Yard: મોરબી યાર્ડમાં તલની આવકમાં વધારો, ઘઉં-જીરુંના ભાવ સ્થિર, લીંબુ સસ્તું થયું

Morbi Market Yard: મોરબી યાર્ડમાં તલની આવકમાં વધારો, ઘઉં-જીરુંના ભાવ સ્થિર, લીંબુ સસ્તું થયું

મોરબી યાર્ડમાં તલની આવકમાં નોંધપાત્ર વધારો થયો, ઘઉં-જીરું સહિત અન્ય પાકોની પણ સારો ભાવ. લીંબુના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. મોરબી યાર્ડમાં આજે ઘઉં, તલ, જીરું સહિતનાં પાકોની સારી આવક નોંધાઈ મોરબી: આજે 4 જૂન, બુધવારના રોજ મોરબી માર્કેટ યાર્ડમાં વિવિધ પાકો અને શાકભાજીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં કુલ 717 ક્વિન્ટલ એટલે કે 3585 મણ ઘઉં…

kids sunscreen: શું બાળકોને સનસ્ક્રીન લગાવવી જોઈએ? જાણો તજજ્ઞોની સલાહ અને સાચો ઉપાય

kids sunscreen: શું બાળકોને સનસ્ક્રીન લગાવવી જોઈએ? જાણો તજજ્ઞોની સલાહ અને સાચો ઉપાય

લાઇફસ્ટાઇલ ડેસ્ક: આજકાલ સૌ કોઈ ત્વચાની કાળજી લેવા માટે વિવિધ પ્રકારની ક્રીમો અને ઘરેલું ઉપચારનો સહારો લે છે. તેમાં SPF કે સનસ્ક્રીન પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું નાનાં બાળકોને પણ સનસ્ક્રીન લગાવવી જોઈએ? નાનાં બાળકો માટે સનસ્ક્રીન જરૂરી કેમ? બાળકોની ત્વચા અત્યંત નાજુક હોય છે, જેથી UV…

6 થી 10 જૂન સુધી બંધ રહેશે GUVNLની તમામ ઓનલાઈન વીજ સેવાઓ! જાણો કઈ કઈ સેવાઓ થાશે અસરગ્રસ્ત

6 થી 10 જૂન સુધી બંધ રહેશે GUVNLની તમામ ઓનલાઈન વીજ સેવાઓ! જાણો કઈ કઈ સેવાઓ થાશે અસરગ્રસ્ત

GUVNLની તમામ ઓનલાઈન વીજ સેવાઓ 6થી 10 જૂન સુધી રહેશે બંધ, નોન-આઈટી કામ માટે લેવામાં આવ્યો નિર્ણયો ગુજરાત, 6 જૂન 2025 (શુક્રવાર): ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા 6 જૂનના સાંજથી 10 જૂનના સવારે 10 વાગ્યા સુધી તમામ ઓનલાઈન વીજ સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તાત્કાલિક નિર્ણય પાછળ GUVNLના ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી…

જર્મનીમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન

જર્મનીમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની જાણીતી સાંસદ મહુઆ મોઈત્રાએ ગુરુવારે જાહેરમાં જાણકારી આપી કે તેમણે ભૂતપૂર્વ BJD સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરી તેમણે સૌનો આભાર માન્યો અને લખ્યું, “તમામ પ્રેમ અને શુભેચ્છાઓ માટે ખુબ જ આભારી છું!!” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન જર્મનીમાં એક ખાનગી સમારંભમાં પૂર્ણ…