
Vijay Rupani death: વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયા બાદ થોડી જ વારમાં ક્રેશ થઈ હતી. મળતી માહિતી મુજબ વિમાનમાં કુલ 180 મુસાફરો સવાર હતા, જેમાંથી 150થી વધુના મોત થયા છે. સૌથી દુઃખદ સમાચાર એ છે કે વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય…