International Yoga Day 2025: પોરબંદરના કુછડી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ, વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ

International Yoga Day 2025: પોરબંદરના કુછડી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ, વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ

પોરબંદર, તા. 21 જૂન 2025 (રિપોર્ટર): આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુક્રમે પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શનમાં આયુષ્માન આરોગ્ય મંદિર, કુછડી દ્વારા શ્રી પ્રાથમિક શાળા, કુછડી ખાતે કોમન યોગ પ્રોટોકોલ શિબિર યોજાયું. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને યોગ આસન, પ્રાણાયામ તથા તેના આરોગ્યપ્રદ ફાયદા અંગે…

Gujarat weather news: આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં મેઘમહેર: જાણો કયા જિલ્લાઓમાં પડશે વરસાદ

Gujarat weather news: આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં મેઘમહેર: જાણો કયા જિલ્લાઓમાં પડશે વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે મોટાભાગના વિસ્તારોમાં હળવા થી લઇ મધ્ય વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 21 જૂનથી લઈને 25 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 21 જૂનની આગાહી હવામાન વિભાગ મુજબ, આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી…

પોરબંદર મનપાનું પ્લાસ્ટિક મુકત અભિયાન: જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ‘માય થેલી’ કેમ્પેઈનની શરૂઆત

પોરબંદર મનપાનું પ્લાસ્ટિક મુકત અભિયાન: જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ‘માય થેલી’ કેમ્પેઈનની શરૂઆત

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તથા એન.યુ.એલ.એમ. હેઠળ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત તમામ ઘરોને પ્લાસ્ટિકની થેલી મુક્ત બનાવવા માટે 5 જૂનથી 31 ઓક્ટોબર સુધી ‘માય થેલી’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પોરબંદરના વાડીપ્લોટ ખાતે આવેલા રજપૂત સમાજ ખાતે વિનામૂલ્યે થેલી…

આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

વાંકાનેર: જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત  મોરબી જિલ્લા ડી.ડી.ઓ સાહેબ ની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ વિપુલ કારોલીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ આરીફ સાહેબ અને phc ના મેડિકલ ઓફિસર ડૉ સાહિસ્તા કડીવાર ના માર્ગદર્શન હેઠળ મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશ…

કોઠી આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા માસ અંતર્ગત રોગ નિવારણ ઝુંબેશ હાથ ધરાઈ

કોઠી આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા માસ અંતર્ગત રોગ નિવારણ ઝુંબેશ હાથ ધરાઈ

જૂન માસને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે, મોરબી જિલ્લાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગો સામે અટકાયત માટે વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયા…

kirti patel arrested: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ

kirti patel arrested: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ

સુરત પોલીસ દ્વારા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ છે, કીર્તિ પટેલએ હનીટ્રેપની ધમકી પણ આપી હતી. વિવાદાસ્પદ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. સુરત પોલીસે મંગળવારે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આરોપ છે કે કીર્તિ પટેલે જાણીતા બિલ્ડર વજુભાઈ…

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી, રેલી અને શપથ કાર્યક્રમ યોજાયો

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી, રેલી અને શપથ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે 31 મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિજવાની કરવામાં આવી હતી જેમાં રેલી, શપથ લેવામાં આવી હતી તથા તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો. વાંકાનેર તાલુકાના કોઠી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હોલમઢ ખાતે 31 મેના રોજ “તમાકુ નિષેધ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લાપંચાયત મોરબીના…

NEET UG 2025નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું પરિણામ

NEET UG 2025નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું પરિણામ

NEET UG Result 2025: NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, ઉમેદવારો પોતાનું પરિણામ NTA ની સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પર જઈ ચેક કરી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે બપોરે 1:00 વાગ્યે નીટ યુ જી 2025 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. નેટ ની પરીક્ષા 4 મહિના રોજ…

Rajkot bandh: વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, ધંધા-રોજગાર બંધ અને શાળાઓમાં રજા

Rajkot bandh: વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, ધંધા-રોજગાર બંધ અને શાળાઓમાં રજા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક અવસાનથી સમગ્ર રાજ્ય શોકમાં ગરકાવ થયું છે. ખાસ કરીને રાજકોટમાં, જ્યાંથી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી, આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેરની અંદર કુલ 650 જેટલી ખાનગી તથા મ્યુનિસિપલ શાળાઓ આજે બંધ રહેશે. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ વેપારીઓને…