સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે MGVCLના MD સામે આવ્યા, જાણો શું જણાવ્યું?

સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે MGVCLના MD સામે આવ્યા, જાણો શું જણાવ્યું?

એમડી તેજસ પરમાર આઈએએસએ જણાવ્યું હતું કે, ભારત સરકારની આરડીએસએસ યોજના હેઠળ એમજીવીસીએલના વિસ્તારમાં રાબેતા મુજબ જાન્યુઆરીથી સ્માર્ટ પાવર મીટરો લગાવવામાં આવ્યા છે. પહેલાં તો કર્મચારીઓ ઠેકઠેકાણે રીડિંગ લેવા જતા હતા, પરંતુ હવે દર અડધા કલાકે રીડિંગ જોવા મળે છે. આગામી બે વર્ષમાં તમામ રહેણાંક ગ્રાહકોને ગાઇડલાઇન મુજબ આવરી લેવા માટે અત્યાર સુધીમાં ૧૨ પેટાવિભાગોમાં…

હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ

હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ

MGVCL Smart Meter: સ્માર્ટ ગણાતા શહેરોમાં આ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, આ યોજનાનો સંપૂર્ણ અમલ થાય તે પહેલા જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવે છે. તેઓએ ચેતવણી આપી હતી કે જો આ મીટર ચાલુ રહેશે તો…

60 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાવા માંગો છો? જાણો અભિનેત્રી હિમાની શિવપુરીની ટિપ્સ

60 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાવા માંગો છો? જાણો અભિનેત્રી હિમાની શિવપુરીની ટિપ્સ

પરંતુ ગભરાશો નહીં! 60 વર્ષની ઉંમરે પણ તમે તમારી ત્વચાની કાળજી લઈને યુવાન દેખાઈ શકો છો. ચાલો જાણીએ ફિલ્મ અને ટીવી અભિનેત્રી હિમાની શિવપુરીની કેટલીક ટિપ્સ, જે 63 વર્ષની ઉંમરમાં પણ પોતાની ત્વચાને સુંદર રાખે છે. હાઇડ્રેટેડ રહો ત્વચાને સ્વસ્થ રાખવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. વ્યક્તિએ બને તેટલું…

યશ્વીએ ધારી દીધી ધામ! 99.64% સાથે A1 ગ્રેડ મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું

યશ્વીએ ધારી દીધી ધામ! 99.64% સાથે A1 ગ્રેડ મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું

2024માં લેવાયેલ SSC Board Examમાં ધ્રોલ શ્રી આર્યાવરત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી જોશી યશ્વી પંકજભાઈ એ 99.64PR તથા 95.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા, પરિવાર તેમજ સમસ્ત બ્રાહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે. તેઓની આ ઉમદા સિધ્ધી બદલ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શાળા પરિવાર યશ્વીને ખૂબ ખૂબ શુભેચ્છાઑ પાઠવે છે.

મચ્છુ-2 ડેમના દરવાજા રિપેર માટે ડેમ ખાલી કરવામાં આવશે

મચ્છુ-2 ડેમના દરવાજા રિપેર માટે ડેમ ખાલી કરવામાં આવશે

મોરબી, ગુજરાત: મોરબી જીલ્લાના જોધપુર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ 12મી મે થી 15મી મે, 2024 દરમિયાન સમારકામ માટે ખાલી કરવામાં આવશે. મોરબી તાલુકો: જોધપુર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુનાગઢ , અમરનગર, મોરબી શહેર, રવાપર નદી, અને વેજેપુર. માળીયા તાલુકો: વીરવદરકા,…

Banaskantha Rain : અંબાજીમાં ભર બપોરે વરસાદ પડતા ઠંડક પ્રસરી

Banaskantha Rain : અંબાજીમાં ભર બપોરે વરસાદ પડતા ઠંડક પ્રસરી

દરમિયાન ગઈકાલે છોટાઉદેપુરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ઠંડા પવન સાથે આ વિસ્તારમાં સવારે 38 ડિગ્રીથી બપોરે 3 ડિગ્રી તાપમાનમાં ભારે ઘટાડો થયો હતો. જો કે આ પરિવર્તનથી કૃષિ નુકસાનનું થોડું જોખમ ઊભું થાય છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. 26 એપ્રિલ, 2024 ના રોજ, સુરતમાં કમોસમી વરસાદ અને પવનના ઝાપટા પડ્યા…

Lok sabha Election 2024: રાજ્યમાં 5  વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન, વલસાડમાં સૌથી વધુ 60 ટકા મતદાન

Lok sabha Election 2024: રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન, વલસાડમાં સૌથી વધુ 60 ટકા મતદાન

સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 51 ટકા મતદાન થયું હતું. વલસાડમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું, અને અમરેલીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. રાજકીય પક્ષો મતદારોની ભાગીદારી વધારવા માટે છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, મતદાન પૂરું થવામાં માત્ર 30 મિનિટ જ બાકી છે. સાંજે છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો આવી પહોંચતા મતદાન…

Shweta Tiwari Photos: ટીવીની હીરોઈનની આટલી હોટ તસવીરો તમે કયારેય નહીં જોઈ હોય

Shweta Tiwari Photos: ટીવીની હીરોઈનની આટલી હોટ તસવીરો તમે કયારેય નહીં જોઈ હોય

આ ફોટોઝમાં શ્વેતા તિવારી લો નેકલાઇન સાથે વ્હાઇટ નેટ ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે, જેને બ્લેક શોર્ટ્સ સાથે પેર કરવામાં આવી છે. આ આઉટફિટ પહેરીને અભિનેત્રીએ આત્મવિશ્વાસથી કેમેરા માટે પોતાની ફિટ બોડીને ફ્લોન્ટ કરી હતી. તસવીરોમાં શ્વેતા તિવારીએ એક્સપોઝિંગ આઉટફિટ પહેર્યું છે અને બીચ પર શાનદાર પોઝ આપ્યા છે. તે સ્ટાઇલિશ સનગ્લાસ સાથે તેના…

મોરબી અને થાનના સીલીકોસીસ પીડીતો એ થાનમાં વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવ્યો

મોરબી અને થાનના સીલીકોસીસ પીડીતો એ થાનમાં વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવ્યો

૨૮ એપ્રીલ થાનગઢ ખાતે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી અને સીલીકોસીસ પીડીત સંઘ, થાન દ્વારા વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવાયો. થાન ખાતે પ્રથમવાર આ દીવસ મનાવાયો. થાનના સીરામીક ઉધ્યોગના લાંબા ઇતીહાસમાં સીરામીક કામદારો અને પીડીતો દ્વારા આ અનોખો કાર્યક્રમ પહેલીવાર મનાવાયો જેમાં સીલીકોસીસ પીડીત કુટુંબો અને સ્થાનીક સીરામીક કામદારોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો. જે કુટુંબોએ પોતાનો લાડકવાયો…

ભારતમાં દર 6 વ્યક્તિ માંથી 1 વ્યક્તિ નિઃસંતાનથી પરેશાન છે? ભારત અને આ દેશોમાં દરો વધુ છે:- ડૉ. ચંચલ શર્મા

ભારતમાં દર 6 વ્યક્તિ માંથી 1 વ્યક્તિ નિઃસંતાનથી પરેશાન છે? ભારત અને આ દેશોમાં દરો વધુ છે:- ડૉ. ચંચલ શર્મા

નિઃસંતાનતાની સમસ્યા હવે કોઈ એક દેશની સમસ્યા નથી રહી પરંતુ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા ખાસ કરીને પૂર્વીય દેશોમાં જોવા મળે છે જેમ કે ભારત, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશો નિઃસંતાનતાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે ભૂમધ્ય સમુદ્રની પ્રજનનક્ષમતા ઘણી સારી છે. જ્યારે એક સ્વસ્થ દંપતી એક વર્ષ સુધી સતત…