લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બનશે નવા આર્મી ચીફ, જનરલ મનોજ પાંડેની જગ્યા લેશે

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બનશે નવા આર્મી ચીફ, જનરલ મનોજ પાંડેની જગ્યા લેશે

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા ચીફ બનશે. તેઓ 30 જૂન 2024ના રોજ પોતાનું પદ સંભાળશે અને હાલના ચીફ, જનરલ મનોજ પાંડે, જે નિવૃત્ત થવાના છે, તેમનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદી મધ્યપ્રદેશના રીવામાં સ્થિત સૈનિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 1984માં તેમણે 18 જમ્મુ અને કાશ્મીર (J&K) રાઈફલ્સમાં કમિશન મેળવ્યું અને ત્યારબાદ આ યુનિટની કમાન…

NEET Exam 2024: નીટ-પરીક્ષા રદ કરવા કે કાઉન્સેલિંગ અટકાવવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

NEET Exam 2024: નીટ-પરીક્ષા રદ કરવા કે કાઉન્સેલિંગ અટકાવવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

કોર્ટએ MBBS, BDS અને અન્ય કોર્સિસ માટેની પ્રવેશ પરીક્ષાને રદ કરવાની અથવા ઉમેદવારોના કાઉન્સેલિંગને રોકવાની માંગણી નાકારી છે. કોર્ટે કહ્યું કે NEET-UGની પવિત્રતા પર અસર થઈ છે, તેથી અમારે જવાબ જોઈએ છે. બિહારમાં NEETની પરીક્ષા દરમિયાન ગેરરીતિના આક્ષેપોને કારણે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને પણ નોટિસ પાઠવી છે. કોર્ટની રેગ્યુલર સુનાવણી ઉનાળાની વેકેશન બાદ 8 જુલાઈથી…

BJP નેતાઓના નામમાં હવે નહીં જોવા મળે ‘Modi Ka Parivar’ જાણો PM મોદીએ શું કરી અપીલ

BJP નેતાઓના નામમાં હવે નહીં જોવા મળે ‘Modi Ka Parivar’ જાણો PM મોદીએ શું કરી અપીલ

નવી દિલ્હી, 11 જૂન, 2024 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય જનતા અને ભાજપના કાર્યકરોને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી ‘Modi Ka Parivar’ હટાવવાની અપીલ કરી છે. લોકસભા ચૂંટણી 2024માં NDA એ સતત ત્રીજી વખત બહુમતી સાથે સરકાર બનાવી છે. આ ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ભારતના લોકોએ…

Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદની આગાહી 12 જૂન: નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર. 13…

Geniben Thakor: બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર લોકસભા ચુંટણી જીત્યા, ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

Geniben Thakor: બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર લોકસભા ચુંટણી જીત્યા, ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

Geniben Thakor, બનાસકાંઠા: 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ડૉ. રેખાબેન ચૌધરીને 30,406 મતોના માર્જિનથી હરાવ્યા છે. ગેનીબેનને 67,1883 મતો મળ્યા, જ્યારે રેખાબેનને 64,1477 મતો મળ્યા. ગુરુવારે, ગેનીબેન ઠાકોર સાંસદ તરીકેના પોતાના નવા પદ પર કાર્યભાર સંભાળવા માટે વિધાનસભામાંથી રાજીનામું આપશે. તેઓ બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને…

ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરતાં વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા, જાણો આ પાછળનું કારણ

ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરતાં વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા, જાણો આ પાછળનું કારણ

Valsad Collector IAS Ayush Oak suspended – ગુજરાતની સરકારે એક મોટા જમીન કૌભાંડ કેસમાં આઈએએસ અધિકારી આયુષ ઓકને તરત જ સસ્પેન્ડ કર્યો છે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે આયુષ ઓકના કાર્યકાળ દરમિયાન કેટલાક પગલાં લીધા હતા જેના કારણે સરકારને નાણાકીય નુકસાન થયું છે. જમીન કૌભાંડ મામલે મુખ્યમંત્રીની મોટી કાર્યવાહી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર મામલે…

JCBથી ખોદકામ દરમિયાન ખેતરમાંથી મળી આવ્યું વર્ષો જૂનું માટલું, ફોડતાં જ લોકો ભાગવા લાગ્યા

JCBથી ખોદકામ દરમિયાન ખેતરમાંથી મળી આવ્યું વર્ષો જૂનું માટલું, ફોડતાં જ લોકો ભાગવા લાગ્યા

સંતકબીર નગર, ઉત્તર પ્રદેશ – સંતકબીર નગરના બેલહર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા લૌહરૌલી મિશ્ર ગામમાં ખેતરમાં ખોદકામ દરમ્યાન જૂના જમાનાના સિક્કા મળ્યા છે. સિક્કા મળી આવવાના સમાચાર પ્રાપ્ત થતાં જ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 168 જૂના સિક્કા જપ્ત કર્યા. ખોદકામ દરમ્યાન કેટલાક સિક્કા ગામલોકો લઈને ભાગી ગયા, જેના માટે જેસીબીના ડ્રાઈવર સહિત…

સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અશ્વિની ચૌબે સહિત 20 દિગ્ગજ ચહેરાઓ આ કેબિનેટમાં નહીં જોવા મળે!

સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અશ્વિની ચૌબે સહિત 20 દિગ્ગજ ચહેરાઓ આ કેબિનેટમાં નહીં જોવા મળે!

Modi Sarkar 3.0: મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા દિલ્હીનું રાજકીય માહોલ ગરમાવી ઉઠ્યું છે. જેઓએ શપથ ગ્રહણ માટે ફોન મેળવ્યો છે, તેવા સાંસદો ખુશીથી તૈયારીઓમાં લાગી ગયા છે, પરંતુ કેટલાક વરિષ્ઠ સાંસદો માટે આ અનિશ્ચિતતાનો સમય છે જેમને હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. ભાજપના 20…

Mansukhbhai Vasava: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ વસાવાની રાજકીય કાર્યકિર્દી

Mansukhbhai Vasava: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ વસાવાની રાજકીય કાર્યકિર્દી

ગુજરાતમાંથી મંત્રીપદ માટે મનસુખ વસાવા શપથ લેશે. ભરૂચ બેઠક પરથી સાતમી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા મનસુખ વસાવાએ આ વખતે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટક્કર આપી મોટી લીડથી જીત મેળવી છે. આ સમયગાળા દરમિયાન મનસુખ વસાવાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવશે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાંથી વધુ કેન્દ્રીય મંત્રીઓમાં અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પ્રાંત…

Mansukh Mandaviya: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ માંડવિયાની રાજકીય સફર

Mansukh Mandaviya: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ માંડવિયાની રાજકીય સફર

Mansukh Mandaviya: આ વખતે મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. કોંગ્રેસે તેમના વિરોધમાં લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. મતગણતરીના પરિણામો મુજબ, મનસુખ માંડવિયાએ 3,83,360 વોટના વિજય સાથે આ સીટ જીતી લીધી છે. મનસુખ માંડવિયા સાથે, ગુજરાતના અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને નિમુબેન બાંભણિયા મંત્રિમંડળમાં શામેલ…