
સોસાયટીના હિતમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધી છૂટ
અમદાવાદ, 30 જૂન 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપવા મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અનુસાર, સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતી મિલકત તબદીલીની સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવામાં આવશે. આનાથી નાગરિકોને માત્ર 20% ડ્યુટી…