સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: અનામત અંગે 2004નો નિર્ણય બદલાયો

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: અનામત અંગે 2004નો નિર્ણય બદલાયો

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત (ક્વોટા) અંગે મોટો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય હેઠળ હવે રાજ્ય સરકારોને SC અને ST માં પેટા કેટેગરીઓ (સબ-કેટેગરી) બનાવવા માટે લીલી ઝંડી મળી છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને વધુ લાભ મળી શકે. અનામતની અંદર ક્વોટા: વર્તમાન બેન્ચનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની…

ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા: શું છે મુલાકાત પાછળનું કારણ?

ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા: શું છે મુલાકાત પાછળનું કારણ?

ગુજરાતમાં મંત્રીમંડળના ફેરફારોની ચર્ચાઓ વચ્ચે, બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે 31 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લાઓ- બનાસકાંઠા, કચ્છ, અને પાટણ માટે કેન્દ્ર સરકારની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ (BADP) હેઠળ મળતી ગ્રાન્ટ ફરી શરૂ કરવા અંગે હતો, જે 2020થી બંધ છે. ગેનીબેન ઠાકોરે આ ગામોને…

ગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી: જયંતી રવિની ફરી વાપસી

ગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી: જયંતી રવિની ફરી વાપસી

રાજ્યમાં બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડૉ. જયંતિ રવિ: કોરોનાકાળ દરમ્યાન જાણીતા બનેલા ડૉ. જયંતિ રવિને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક મળી છે. સુનૈના તોમર: શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. મુકેશ કુમાર: ઉંચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સચિવ…

Video: હિંમતનગરમાં બસ પાણીમાં ડૂબી ગઈ: ડ્રાઈવરની ભૂલ ભારે પડી

Video: હિંમતનગરમાં બસ પાણીમાં ડૂબી ગઈ: ડ્રાઈવરની ભૂલ ભારે પડી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે આકસ્મિક બનાવો વધ્યા છે. હિંમતનગરના હમીરગઢમાં એક એસ.ટી. બસ પાણીમાં ડૂબી ગઈ. રેલવે અંડર પાસમાં ડૂબી એસ.ટી. બસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રેલવે અંડર પાસમાં પાણી ભરાઈ જતા એસ.ટી. બસ જોત જોતામાં પાણીમાં ગરકાવ થઈ ગઈ. બસમાં સવાર ડ્રાઈવર અને મહિલા કંડક્ટરની હાલત કથળાઈ ગઈ. તેઓ ફટાફટ બસની છત પર ચડીને બચાવ…

ગુજરાતમાં દારૂની રેલમછેલ: ભાજપના નેતા અને ASI દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા

ગુજરાતમાં દારૂની રેલમછેલ: ભાજપના નેતા અને ASI દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધીના દાવાઓને પોકળ સાબિત કરતાં એક ઘટના સામે આવી છે, જેમાં ભાજપના નેતા અને પોલીસ અધિકારી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી ચિઠોડા પોલીસે આની ધરપકડ કરી છે. ભાજપના નેતા જયેશ ભાવસાર અને અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઇ. પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ સાથે…

વડાપાંઉ ગર્લ પછી હવે પરાઠા ગર્લ વાયરલ, લોકોની લાગી લાંબી લાઇન

વડાપાંઉ ગર્લ પછી હવે પરાઠા ગર્લ વાયરલ, લોકોની લાગી લાંબી લાઇન

હવે ‘વડાપાંઉ ગર્લ’ ની જેમ ‘પરાઠા ગર્લ’ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક મહિલા, પૂઈ, પોતાના અનોખા પરાઠા બનાવવા અને પીરસવા માટે જાણીતી થઈ રહી છે. પૂઈ અને તેની બહેન દિલ્હીમાં એક સ્ટોલ પર પરાઠા અને જ્યૂસ વેચે છે. પૂઈનો પરાઠા બનાવવા અને પીરસવાનો અંદાજ બહુ વિશિષ્ટ છે, જેના કારણે લોકો ઓર્ડર…

ગુજરાતના રાજકારણમાં ફેરફારના સંકેત: CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી

ગુજરાતના રાજકારણમાં ફેરફારના સંકેત: CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જવાના છે. તેઓ દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે, જ્યાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આજે દિલ્હી જશે, નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે મંત્રીમંડળના વિસ્તરણની થઈ શકે છે ચર્ચા અર્જુન મોઢવાડીયા અને સી.જે. ચાવડાને મંત્રી પદ મળી શકે અમિત શાહ સાથે મુલાકાત, રાજકીય ચર્ચા હાઈકમાન્ડ સાથે…

980 કરોડના ખર્ચે બનેલો ‘સુદર્શન સેતુ’ બ્રિજમાં પહેલા જ વરસાદે તિરાડો અને ગાબડા

980 કરોડના ખર્ચે બનેલો ‘સુદર્શન સેતુ’ બ્રિજમાં પહેલા જ વરસાદે તિરાડો અને ગાબડા

દેવભૂમિ દ્વારકા: ફેબ્રુઆરીમાં 980 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે માત્ર છ મહિના બાદ જ આ બ્રિજમાં તિરાડો અને ગાબડા જોવા મળ્યા છે. આ કેબલ સ્ટેઈડ બ્રિજ ઓખા મેઇનલેન્ડને બેટ દ્વારકા સાથે જોડે છે. છેલ્લા કેટલાક દિવસોમાં દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ગામડાઓ બેટમાં…

માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો વિગતો

માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો વિગતો

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામ અને આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ બજેટ (Budget 2024) રજૂ કર્યું. આ બજેટમાં સગીરો (માઇનર્સ) માટે એક ખાસ નેશનલ પેન્શન સ્કીમ (NPS) ની જાહેરાત કરી છે. આ સ્કીમ નું નામ NPS વાત્સલ્ય રાખવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ તમારું બાળક 18 વર્ષનું થાય એટલે તરત જ આશ કે સામાન્ય NPS માં કન્વર્ટ થઈ જાય…

GUJCETની પરીક્ષા તારીખ જાહેર: જાણો ક્યારે લેવાશે પરીક્ષા

GUJCETની પરીક્ષા તારીખ જાહેર: જાણો ક્યારે લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ GUJCET-2025ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા 23 ફેબ્રુઆરી, 2025ના રોજ લેવામાં આવશે. આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2025 ની પરીક્ષા માટેનું માળખું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી હવે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે. ગુજકેટ ની પરીક્ષા…