ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર

gujarat secondary and higher secondary education board election result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં શાળા સંચાલક મંડળની બેઠક માટે જે વી પટેલ વિજેતા બન્યા છે. બીજી બાજુ, પાંચ વખતના વિજેતા પ્રિયવદન કોરાટને આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રિયવદન કોરાટ, જેમણે અગાઉ પાંચ ટર્મ…

ગુજરાતમાં એક IAS અધિકારીની બદલી, એકને વધારાનો હવાલો સોંપાયો

ગુજરાતમાં એક IAS અધિકારીની બદલી, એકને વધારાનો હવાલો સોંપાયો

ગુજરાત સરકારે નવી આઇએએસ બદલીના આદેશ જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર, એમ.એ. પંડ્યા (SCS:GJ:2007)ની બદલી કરવામાં આવી છે. પંડ્યાની બદલી ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકૉર્ડના નિયામક પદેથી કરીને તેઓને હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય એક આઇએએસ અધિકારી જેનુ દેવન (RR:GJ:2006)ને…

ભગવાનના નામ પર બાળકનું નામ રાખવું કેટલું યોગ્ય?

ભગવાનના નામ પર બાળકનું નામ રાખવું કેટલું યોગ્ય?

ભગવાનના નામ પર બાળકનું નામ રાખી શકાય? : સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકો માટે એવું નામ પસંદ કરે છે જે વિશિષ્ટ અને શુભકારક હોય. આ માટે ઘણી વાર લોકો ભગવાનના નામ રાખતા હોય છે. પરંતુ શું ભગવાનના નામ પર બાળકનું નામ રાખવું યોગ્ય છે? આ અંગે જાણીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ભગવાનનું નામ લેવામાં આવે, ત્યારે…

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી, 24 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી, 24 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન

Jammu Kashmir Elections 2024: જમ્મુ-કાશ્મીરમાં બુધવારે 18 સપ્ટેમ્બરે, 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. કુલ 24 વિધાનસભા બેઠકો માટે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શાંતિપૂર્ણ મતદાન શક્ય બને.…

પ્રોટીનની વધારે માત્રા તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે: એક અભ્યાસમાં થયો ખુલાસો

પ્રોટીનની વધારે માત્રા તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે: એક અભ્યાસમાં થયો ખુલાસો

આમ તો પ્રોટીન આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસે બતાવ્યું છે કે વધારે પ્રોટીનનું સેવન હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે. અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે વધુ પ્રોટીનનો ઉપયોગ હૃદયની રક્ત નસોને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પ્રોટીનના નુકસાન…

કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે સસ્પેન્સ

કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે સસ્પેન્સ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલા રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. આજે તેમણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે સાંજે મુલાકાતનો સમય નક્કી કર્યો છે. સંભાવના છે કે આ મુલાકાત દરમિયાન કેજરીવાલ તેમનું રાજીનામું આપશે. સોમવારે કેજરીવાલે પોતાના સીએમ આવાસમાં બેઠકો કરી હતી, જ્યાં તેમણે આમ આદમી પાર્ટીના મંત્રીઓ…

PM મોદીએ ગુજરાતના નેતાઓની મુલાકાત કરી, પુરની સ્થિતિની સમીક્ષા અને સરકારના કાર્ય પર નારાજગી વ્યક્ત કરી

PM મોદીએ ગુજરાતના નેતાઓની મુલાકાત કરી, પુરની સ્થિતિની સમીક્ષા અને સરકારના કાર્ય પર નારાજગી વ્યક્ત કરી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં પૂર અને તાજેતરના રાજકીય મુદ્દાઓને લઈને રાજ્યના નેતાઓ અને અધિકારીઓ સાથે મંત્રણા કરી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને કેટલાક અગત્યના મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી અને તાકીદ કરી કે રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં કડક પગલાં લેવામાં આવે. ભારે વરસાદના કારણે પૂરનો મુદ્દો વડોદરા સહિતના વિસ્તારોમાં આવેલા પૂરને…

અભિનેત્રી કાદંબરીના કેસમાં 3 સિનિયર IPS સસ્પેન્ડ

અભિનેત્રી કાદંબરીના કેસમાં 3 સિનિયર IPS સસ્પેન્ડ

મુંબઈની અભિનેત્રી અને મોડેલ કાદંબરી જેઠવાણી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આંધ્ર પ્રદેશ સરકારે 3 વરિષ્ઠ IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ નિર્ણયના કારણે રાજ્યના પોલીસ વિભાગમાં ભારે ચર્ચા થઈ રહી છે. કાદંબરીએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ તેને ખોટી રીતે હેરાનગતિ કરી છે. આંધ્ર સરકારની કડક કાર્યવાહી કાદંબરીની ફરિયાદ બાદ આંધ્ર પ્રદેશ સરકારે તાત્કાલિક…

Big news / ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હેડ કોન્સ્ટેબલ અને અધિકારીઓને ટ્રાફિક ચલણ કાપવાની સત્તા

Big news / ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હેડ કોન્સ્ટેબલ અને અધિકારીઓને ટ્રાફિક ચલણ કાપવાની સત્તા

ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ટ્રાફિક નિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરના અધિકારીઓને તમામ વિસ્તારોમાં ચલણ કાપવાની સત્તા મળશે. આ પહેલા આ નિયમ માત્ર શહેરો અને કોર્પોરેશન વિસ્તારમાં લાગુ હતો, પરંતુ હવે રાજ્યના તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હેડ કોન્સ્ટેબલ ચલણ કાપી શકશે. આ ઉપરાંત, હેડ કોન્સ્ટેબલ અને તેમની…

CM પદેથી રાજીનામું આપશે કેજરીવાલ?, બે દિવસમાં નિર્ણય

CM પદેથી રાજીનામું આપશે કેજરીવાલ?, બે દિવસમાં નિર્ણય

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવીને મોટો રાજકીય ધડાકો કર્યો છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે તે બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. કેજરીવાલે જણાવ્યું છે કે તેમને જેલમાં જાવાનું કારણ તેમની પાર્ટી તોડવાનો પ્રયાસ છે. કેજરીવાલે આ મુદ્દે દિલ્લી અને દેશની જનતા સામે સવાલ ઊભો કર્યો છે કે તેઓ ઈમાનદાર છે કે…