
રાજકોટમાં PM આવાસ યોજના માટે 183 આવાસોના ફોર્મ માટે કાલથી ઓનલાઇન અરજી શરૂ
Pradhan Mantri Awas Yojana Rajkot: રાજકોટના નાગરિકો માટે ખુશખબર છે. Pradhan Mantri Awas Yojana (પ્રધાનમંત્રી આવાસ યોજના) અંતર્ગત 183 આવાસ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જે 16 નવેમ્બર, 2024 સુધી ચાલશે. આ યોજનામાં મધ્યમ આવકવર્ગ (MIG) કેટેગરીના 50 આવાસ અને અત્યંત નબળી આવકવર્ગ (EWS-2) કેટેગરીના 133 આવાસનો સમાવેશ થાય…