રાજકોટમાં PM આવાસ યોજના માટે 183 આવાસોના ફોર્મ માટે કાલથી ઓનલાઇન અરજી શરૂ

રાજકોટમાં PM આવાસ યોજના માટે 183 આવાસોના ફોર્મ માટે કાલથી ઓનલાઇન અરજી શરૂ

Pradhan Mantri Awas Yojana Rajkot: રાજકોટના નાગરિકો માટે ખુશખબર છે. Pradhan Mantri Awas Yojana (પ્રધાનમંત્રી આવાસ યોજના) અંતર્ગત 183 આવાસ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જે 16 નવેમ્બર, 2024 સુધી ચાલશે. આ યોજનામાં મધ્યમ આવકવર્ગ (MIG) કેટેગરીના 50 આવાસ અને અત્યંત નબળી આવકવર્ગ (EWS-2) કેટેગરીના 133 આવાસનો સમાવેશ થાય…

DA hike news: મોદી સરકારે સત્તાવાર રીતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો

DA hike news: મોદી સરકારે સત્તાવાર રીતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો

DA hike news: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ ને આપી દિવાળી બોનસ, કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો 3 ટકાનો વધારો. મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) માં ત્રણ ટકાનું વધારો સત્તાવાર રીતે જાહેર કર્યો છે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મળી છે. કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત 3…

Big News: રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલાં એડવાન્સ પગાર અને પેન્શનની જાહેરાત

Big News: રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલાં એડવાન્સ પગાર અને પેન્શનની જાહેરાત

Advance Payment of Salary-Pension News: દીવાળી (Diwali) તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત રાજ્ય સરકારે ઓક્ટોબર મહિનાના પગાર અને પેન્શનની રકમ એડવાન્સમાં ચુકવવાનો નિર્ણય લીધો છે. આ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે જેથી કરીને રાજ્યના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત…

મધ્યાહન ભોજન સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, દિવાળીએ ખુશીની લહેર

મધ્યાહન ભોજન સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, દિવાળીએ ખુશીની લહેર

રાજ્યના મધ્યાહન ભોજન સુપરવાઈઝરોના માસિક વેતનમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો સત્તાવાર પરિપત્ર આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નવા પરિપત્ર અનુસાર, મધ્યાહન ભોજન સુપરવાઈઝરોના વેતનમાં ₹10,000નો વધારો કરીને, હવે તે ₹25,000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. અગાઉ, સુપરવાઈઝરોને ₹15,000નું વેતન મળતું હતું. આ સુધારો કરાર આધારિત મધ્યાહન ભોજન સુપરવાઈઝરોને લાભ…

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિતના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 સુધી ચાલશે. બોર્ડ…

ગુજરાતમાં પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા 25 નવેમ્બરના આસપાસ શરૂ થવાની સંભાવના – હસમુખ પટેલ

ગુજરાતમાં પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા 25 નવેમ્બરના આસપાસ શરૂ થવાની સંભાવના – હસમુખ પટેલ

પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે PSI અને લોકરક્ષક પદની શારીરિક કસોટી 25 નવેમ્બર 2024ના આસપાસ શરૂ થવાની સંભાવના છે. હસમુખ પટેલે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે શરૂઆતમાં તેઓ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવશે, જેમણે…

Old Pension Scheme: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ

Old Pension Scheme: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2005 પહેલા નિયુક્ત થયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme – OPS) નો લાભ મળશે. આ નિર્ણય રાજ્યના મંત્રી મંડળ દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને લેવાયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની જાહેરાત…

Haryana Election 2024: 10 વર્ષ પછી કૉંગ્રેસની વાપસી? EXIT POLLSમાં મળી મોટી બઢત

Haryana Election 2024: 10 વર્ષ પછી કૉંગ્રેસની વાપસી? EXIT POLLSમાં મળી મોટી બઢત

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યની તમામ 90 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થયું. આ ચૂંટણીમાં 1031 ઉમેદવારોના ભાવિનો નિર્ણય હવે ઇવીએમ મશીનમાં બંધ છે. સાથે જ વિવિધ Exit Pollsના અનુમાન પણ સામે આવ્યા છે, જેમાં કૉંગ્રેસને મોટો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. હરિયાણામાં સવારે 7 વાગ્યાથી લઈને સાંજના…

ગાંધી જયંતિથી ક્રિસમસ સુધી આ દિવસોમાં બંધ રહેશે શેરબજાર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધી જયંતિથી ક્રિસમસ સુધી આ દિવસોમાં બંધ રહેશે શેરબજાર, જુઓ સંપૂર્ણ યાદી

આગામી ત્રણ મહિના તહેવારોના હોવાથી શેરબજારમાં અનેક રજાઓ જાહેર કરવામાં આવી છે. BSE હોલિડે કેલેન્ડર મુજબ, Gandhi Jayanti થી Christmas સુધીના સમયગાળામાં શેર્સ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. આ મહત્વના દિવસોમાં શેરબજાર બંધ રહેશે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ શેરબજાર અને MCX બે સત્રો માટે બંધ 1 નવેમ્બર દિવાળી નિમિત્તે શેરબજાર…

ભારતમાં સૌથી ઓછી બેરોજગારી દરમાં મધ્યપ્રદેશ નંબર 1 પર, ગુજરાતનું સ્થાન કેટલામું?

ભારતમાં સૌથી ઓછી બેરોજગારી દરમાં મધ્યપ્રદેશ નંબર 1 પર, ગુજરાતનું સ્થાન કેટલામું?

Unemployment Rate In India 2024: ભારતમાં બેરોજગારી એક ગંભીર સમસ્યા છે, પણ કેટલાક રાજ્યોએ તેને નિયંત્રિત કરી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) અનુસાર, 2023-24 દરમિયાન દેશમાં બેરોજગારી દર 3.2% રહ્યો છે. જો કે, આર્થિક પ્રગતિના થાપ વચ્ચે, ભારતના કેટલાક રાજ્યો બેરોજગારીને સફળતાપૂર્વક કાબૂમાં રાખી રહ્યા છે. મધ્યપ્રદેશમાં દેશનો સૌથી ઓછો…