IPS અધિકારી હસમુખ પટેલે GPSC ચેરમેન પદ સંભાળવા સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યું

IPS અધિકારી હસમુખ પટેલે GPSC ચેરમેન પદ સંભાળવા સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યું

IPS હસમુખ પટેલે તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ચેરમેન તરીકેની મહત્ત્વની જવાબદારી સંભાળવા માટે સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યું છે. GPSCના ચેરમેનનું પદ બંધારણીય હોવાથી, સરકારી સેવામાંથી રાજીનામું આપવું જરૂરી છે. હસમુખ પટેલ, હાલ ગુજરાત પોલીસમાં ADGP રેન્ક ધરાવતા અને ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા અધિકારી તરીકે જાણીતા છે. નવા GPSC ચેરમેન તરીકે 11 નવેમ્બરે કાર્યભાર…

વેરાવળના બિલ્ડર અને બેંક મેનેજર વિરુદ્ધ 93 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ

વેરાવળના બિલ્ડર અને બેંક મેનેજર વિરુદ્ધ 93 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વેરાવળમાં રહેતા બિલ્ડર ભાવેશ ઠકરાર અને બેંક મેનેજર સુધીર ચંદારાણા વિરુદ્ધ મોટી છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. હરસાણા ગામના એક યુવકના ખાતામાંથી 93 લાખ રૂપિયાની હેરફેર કરાઈ હતી, જેમાં આ બિલ્ડર અને બેંક મેનેજરની મીલી ભગત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીનું ખાતું ખાલી કરી ખોટી સહીનો ઉપયોગ આ કેસમાં બિલ્ડર અને બેંક…

વાહન ચાલકો માટે ખુશખબર: લર્નિંગ લાઈસન્સ માટે હવે ધક્કા નહીં ખાવા પડે, વાહન વ્યવહાર વિભાગે કમિટી બનાવવાની કરી જાહેરાત

વાહન ચાલકો માટે ખુશખબર: લર્નિંગ લાઈસન્સ માટે હવે ધક્કા નહીં ખાવા પડે, વાહન વ્યવહાર વિભાગે કમિટી બનાવવાની કરી જાહેરાત

વાહન ચલાવવા ઈચ્છુક લોકોને હવે લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું નહીં પડે. RTOમાંથી આ કામગીરીને દૂર કરી ITI અને પોલિટેકનિક સંસ્થાઓમાં લર્નિંગ લાઈસન્સ ઇશ્યુ કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જો કે હવે વાહન વ્યવહાર વિભાગ આ પ્રક્રિયામાં ફેરફાર લાવવાના માર્ગે છે. લર્નિંગ લાઈસન્સ માટે ITI અને પોલિટેકનિક સંસ્થાઓની ભૂમિકા પર પુનઃવિચાર…

Video: લાઈવ મેચમાં ખેલાડીના માથા પર પડી વીજળી, મેદાનમાં જ થયું મોત

Video: લાઈવ મેચમાં ખેલાડીના માથા પર પડી વીજળી, મેદાનમાં જ થયું મોત

પેરુમાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડીનું કરુણ મોત થયું છે. આ ઘટના એટલી ભયાનક હતી કે જોનારના રોમાંચ ઉપજી જાય. યુવેંટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા કોકા વચ્ચે ચાલતી મેચ દરમિયાન આકસ્મિક રીતે એક ખેલાડીના માથા પર વીજળી પડી, જેના કારણે તેમનું મૃત્યુ થયું. મેદાનમાં રમતા ખેલાડીઓની જાન ગઈ હોય એવી ઘટનાઓ ઘણીવાર જોવા મળી છે.…

ફટાકડા બજારમાં ભીષણ આગથી 66 દુકાનો બળી, VIDEOમાં અફરાતફરીની દૃશ્યાવલી

ફટાકડા બજારમાં ભીષણ આગથી 66 દુકાનો બળી, VIDEOમાં અફરાતફરીની દૃશ્યાવલી

firecracker shop fire news: ઝારખંડના બોકારો શહેરમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે 66 દુકાનો બળીને ખાક થઈ ગઈ. દિવાળીના તહેવારની તૈયારીઓ વચ્ચે આગના કારણે અફરાતફરીનું માહોલ ઉભું થયું. માહિતી મુજબ, આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓને મોટેરા કાબુ મેળવવામાં જહેમત ઉઠાવવી પડી. આગની ભયાનકતા અને…

17 વર્ષની યુવતીએ નશાની લત માટે 19 યુવાનો સાથે શારીરિક સંબંધ બાંધ્યા, કેટલાયે HIV સંક્રમિત

17 વર્ષની યુવતીએ નશાની લત માટે 19 યુવાનો સાથે શારીરિક સંબંધ બાંધ્યા, કેટલાયે HIV સંક્રમિત

Uttarakhand latest news: ઉત્તરાખંડના નૈનીતાલમાં એચઆઈવી ફેલાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 17 વર્ષની એક યુવતીએ નશાની લત પૂરી કરવા માટે 19થી વધુ યુવાનો સાથે શારીરિક સંબંધ બાંધ્યા, જેનાથી તેઓ HIV પોઝિટિવ થયા છે. આ ઘટનામાં જેવાં કડવા સત્યનો ખુલાસો થયો છે, તે લોકોમાં ચિંતાનું કારણ બની ગયું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે…

Govardhan Puja: ગોવર્ધન પૂજા માટે ઘરે બનાવો અન્નકૂટનું ભોગ, જાણો સરળ રેસીપી

Govardhan Puja: ગોવર્ધન પૂજા માટે ઘરે બનાવો અન્નકૂટનું ભોગ, જાણો સરળ રેસીપી

દિવાળી પછી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, જે હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ બ્રજવાસીઓને ઈન્દ્રના ક્રોધથી બચાવવા માટે પોતાની આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો, જેથી સૌ સુરક્ષિત રહે. ત્યારથી દર વર્ષે કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં અન્નકૂટનું ભોગ…

રાજકોટ માર્કેટ યાર્ડમાં 7 દિવસનું મિની વેકેશન, આ સમયગાળા દરમિયાન યાર્ડનું કામકાજ બંધ રહેશે

રાજકોટ માર્કેટ યાર્ડમાં 7 દિવસનું મિની વેકેશન, આ સમયગાળા દરમિયાન યાર્ડનું કામકાજ બંધ રહેશે

રાજકોટમાં દિવાળીના તહેવારની ઉજવણીને ધ્યાને રાખીને માર્કેટ યાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વેકેશન 30 ઓક્ટોબરથી શરૂ થઈ 7 દિવસ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વિવિધ યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, અને વેપારીઓ અને વેપારથી જોડાયેલા લોકોને દિવાળી તહેવારની ઉજવણી માટે અવકાશ મળશે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને લોકો પોતાના…

તુર્કીની રાજધાની અંકારામાં 26/11 જેવા આતંકી હુમલો 4ના મોત, અનેક ઘાયલ

તુર્કીની રાજધાની અંકારામાં 26/11 જેવા આતંકી હુમલો 4ના મોત, અનેક ઘાયલ

Terrorist Attack in Turkey : તુર્કીની રાજધાની અંકારામાં મુંબઇના 26/11 જેવા ભયાનક આતંકવાદી હુમલાની ઘટના બની છે. આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાના ભાગરૂપે આતંકીઓએ અંકારાની ટોચની સંરક્ષણ કંપની તુર્કી એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ ઇન્ક.માં ગોળીબાર કર્યો, જે દરમિયાન કેટલાક લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તુર્કીના ગૃહ મંત્રી અલી…

ગુજરાત રાજ્યના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવા સરકારને કરી અપીલ

ગુજરાત રાજ્યના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવા સરકારને કરી અપીલ

Gujarat Govt DA Hike News: કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરી દિવાળી બોનસ આપ્યું છે. આ સાથે જ ગુજરાત રાજ્યના કર્મચારીઓએ પણ મોંઘવારી ભથ્થું વધારવાની માંગ સાથે રાજ્ય સરકારને અપીલ કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તેઓ પણ મોંઘવારી ભથ્થું 3% વધારીને…