ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે એક મોટા હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીના દરને વધારવાનો નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યના કર્મચારી અને અધિકારીઓને વધુ આર્થિક સુરક્ષા મળશે. હાલની વ્યવસ્થા અને નવી મર્યાદા અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે મહત્તમ રૂ. 20 લાખની મર્યાદા…

લેબોરેટરી ટેસ્ટ પહેલાં સાવચેત રહો! રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત

લેબોરેટરી ટેસ્ટ પહેલાં સાવચેત રહો! રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત

ગુજરાતમાં આરોગ્ય સેવાઓની દશાને વધુ પડતી ચિંતાજનક બનાવતી ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત હોવાનો ખુલાસો થયો છે, જેમાં મોટાભાગની લેબ પેથોલોજી નિષ્ણાત વિના ચલાવવામાં આવી રહી છે. આ લેબોરેટરીઝમાં ડિગ્રી વગરના ટેક્નિશિયન દ્વારા રિપોર્ટ તૈયાર કરી દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાટ થઈ રહ્યા છે. ખોટા રિપોર્ટના આધારે ઓપરેશન સુધીની ગેરવ્યવસ્થા…

વિધાનસભા પેટાચૂંટણી પરિણામ: બનાસકાંઠાની વાવ બેઠકનું આવતીકાલે પરિણામ જાહેર થશે, 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે

વિધાનસભા પેટાચૂંટણી પરિણામ: બનાસકાંઠાની વાવ બેઠકનું આવતીકાલે પરિણામ જાહેર થશે, 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે

vav assembly election result: બનાસકાંઠા જિલ્લાના ભાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. તારીખ 23 નવેમ્બર 2024 અને શનિવારના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 23 રાઉન્ડમાં મતગણતરી ની પ્રક્રિયા પૂર્ણ થશે. 70.54% થયું હતું મતદાન બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક પર 23 નવેમ્બરે પેટા ચૂંટણી નું મતદાન થયું હતું. જેમાં 70.54% મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતા જ તમામ…

મહિલા પર બેઆદમીની હદ, 1.5 વર્ષ સુધી બંદી બનાવેલી આદિવાસી યુવતી પર બલાત્કાર, પછી બાળ્યો પ્રાઇવેટ પાર્ટ…

મહિલા પર બેઆદમીની હદ, 1.5 વર્ષ સુધી બંદી બનાવેલી આદિવાસી યુવતી પર બલાત્કાર, પછી બાળ્યો પ્રાઇવેટ પાર્ટ…

છત્તીસગઢના રાયપુરની નજીક આવેલા કોન્ડાગાવમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવક દ્વારા આદિવાસી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ યુવતીને મુંબઈ લઈ જવામાં આવી અને 1.5 વર્ષ સુધી તેને એક અંધારા રૂમમાં બંદી રાખવામાં આવી હતી. પોલીસની માહિતી અનુસાર, આરોપી ફરીદે 22 વર્ષીય આદિવાસી યુવતીને 1.5 વર્ષ પહેલાં અપહરણ કરીને મુંબઈના ધારાવી…

ગુજરાતમાં અણધારી માવઠાની સંભાવના! અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં થશે ઠંડી અને વરસાદનો એંધાણ

ગુજરાતમાં અણધારી માવઠાની સંભાવના! અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં થશે ઠંડી અને વરસાદનો એંધાણ

ambalal patel aagahi: ગુજરાતમાં ધીરે ધીરે શિયાળાની શરૂઆત થતી નજરે પડી રહી છે, અને અંબાલાલ પટેલે આ વખતે અણધાર્યા માવઠાની આગાહી કરી છે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરના દરમ્યાન લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે સોમાલિયા અથવા ઓમાન તરફ પણ જઈ શકે છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, તો રાજ્યના…

પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેરબદલી માટેનું સમય પત્રક જાહેર – શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત

પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેરબદલી માટેનું સમય પત્રક જાહેર – શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા જીલ્લા ફેરબદલીના નિર્ણયનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોશિયલ મીડિયા પર ટવીટ કરીને કરી હતી, જેનાથી વતન જવાની રાહ જોતા શિક્ષકોને હવે પોતાના મૂળ સ્થાને ફરજ બજાવવાની તક મળશે. જિલ્લા ફેરબદલી પ્રક્રિયા માટેના નિયમો અને સમય પત્રક…

પેન્શનરો માટે સારા સમાચાર: હવેથી દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડવું સરળ બન્યું, વેરિફિકેશનની જરૂર નહી

પેન્શનરો માટે સારા સમાચાર: હવેથી દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડવું સરળ બન્યું, વેરિફિકેશનની જરૂર નહી

Pensioners News: દેશના લાખો પેન્શનરો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ નવું સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) લોન્ચ કર્યુ છે, જેના પાયલોટ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ થયાની જાહેરાત કરી છે. હવે, પેન્શનરો દેશની કોઈ પણ બેંકમાંથી, કોઈપણ શાખામાંથી, સરળતાથી પેન્શન ઉપાડી શકશે અને વેરિફિકેશન માટે બેંકની મુલાકાત લેવાની પણ જરૂર…

જૂનાગઢ: સરદાર પટેલના પ્રબળ નેતૃત્વમાં આજે જૂનાગઢને આઝાદી મળી હતી

જૂનાગઢ: સરદાર પટેલના પ્રબળ નેતૃત્વમાં આજે જૂનાગઢને આઝાદી મળી હતી

9મી નવેમ્બર, 1947નો દિવસ જૂનાગઢના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયો છે, કેમ કે એ દિવસે આ શહેરે બ્રિટિશ શાસન અને નવાબના નિયંત્રણમાંથી મુક્તિ મેળવી. આઝાદીના આ મહાન પલમાં, સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રભાવશાળી નેતૃત્વ અને આરઝી હકૂમતની ચતુરતા અત્યંત મહત્વપૂર્ણ બની. 15 ઑગસ્ટ 1947ના રોજ જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢમાં નવાબોનું શાસન હતું,…

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 2005 પહેલા પસંદગી પામેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 2005 પહેલા પસંદગી પામેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે

Employees selected before 2005 will get the benefit of the old pension scheme: ગુજરાત સરકારે જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની જાહેરાત કરી છે, જેમાં નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. આ મુજબ, 1 એપ્રિલ 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પગારમાં નિમણૂંક પામેલા કર્મચારીઓને હવે જુની પેન્શન યોજનાનો લાભ મળશે. વિગતવાર ઠરાવ 60,245 કર્મચારીઓ…

મહારાષ્ટ્રમાં ભાજપે 40 બળવાખોર નેતાઓને હાકલ્યા, વિધાનસભા ચૂંટણી પહેલા મોટો આદેશ

મહારાષ્ટ્રમાં ભાજપે 40 બળવાખોર નેતાઓને હાકલ્યા, વિધાનસભા ચૂંટણી પહેલા મોટો આદેશ

મહારાષ્ટ્રમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કડક પગલાં લેતા 40 બળવાખોર નેતાઓની હકાલપટ્ટી કરી છે. આ નિર્ણય પાર્ટી દ્વારા શિસ્તભંગના આરોપો હેઠળ લેવામાં આવ્યો છે, કારણ કે આ નેતાઓ 37 વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટી માટે પડકારરૂપ બન્યા હતા. મહાયુતિએ પોતાના મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી છે. ભાજપ…