સ્માર્ટ મીટર મામલે મહત્વના સમાચાર, ગુજરાત સરકારે વિધાનસભામાં કરી સ્પષ્ટતા

સ્માર્ટ મીટર મામલે મહત્વના સમાચાર, ગુજરાત સરકારે વિધાનસભામાં કરી સ્પષ્ટતા

વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્ન પર, રાજ્ય સરકારે આ મુદ્દે જવાબ આપ્યો અને સ્પષ્ટતા કરી કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કાર્યપ્રણાળી સમાન છે. પરંતુ, સ્માર્ટ મીટર એ ગ્રાહકોને વિજ વપરાશની માહિતી મોબાઇલ પર સરળતાથી ઉપલબ્ધ કરાવશે. સ્માર્ટ મીટર કઈ રીતે કાર્ય કરે છે? હાલના મેન્યુઅલ મીટરના પરિમાણો પર આધાર રાખવાને બદલે, સ્માર્ટ મીટર આપોઆપ…

ગુજરાતમાં 159 PSI ને પરીક્ષા વગર PI તરીકે બઢતી, લિસ્ટ અહીં જુઓ

ગુજરાતમાં 159 PSI ને પરીક્ષા વગર PI તરીકે બઢતી, લિસ્ટ અહીં જુઓ

તાજેતરમાં, સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા 711 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. સુરત શહેરના યુનિટોમાં, જેમણે 5 વર્ષથી વધારે સમય એક જ સ્થળે ફરજ બજાવી છે, તેમની બદલી માટે, ઓડલી રૂમ (જેમાં અધિકારીઓએ આપેલ રજૂઆતો)ના આધારે, પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર પોલીસ સ્ટેશનોમાં બદલી કરી ગઇ હતી. આ આદેશ સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત…

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: જન્મ પ્રમાણપત્ર જ છે સાચી જન્મ તારીખનો પુરાવો, આધાર, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: જન્મ પ્રમાણપત્ર જ છે સાચી જન્મ તારીખનો પુરાવો, આધાર, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવાયું છે કે સરકારી દસ્તાવેજો જેમ કે આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પર દર્શાવેલી જન્મ તારીખને અંતિમ પુરાવા તરીકે ન માનવામાં આવશે. હાઈકોર્ટએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, માત્ર વ્યક્તિના જન્મ પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ, જે જન્મ અને મૃત્યુ નોંધણી રજીસ્ટર પર આધારિત છે, તેને જ સાચી…

સોનિયા ગાંધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ: સૂત્રોથી મળતી માહિતી

સોનિયા ગાંધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ: સૂત્રોથી મળતી માહિતી

ગુરુવારે કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી હવે સ્વસ્થ છે અને તેમને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. સોનિયા ગાંધીએ ડિસેમ્બર 2024 માં તેમનો 78મો જન્મદિવસ ઉજવ્યો. દાખલ થવાનો ચોક્કસ સમય હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ એક…

PM Kisan 19th Instalment: પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તો ખેડૂતોના ખાતામાં કયારે જમા થશે? તારીખ જાહેર

PM Kisan 19th Instalment: પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તો ખેડૂતોના ખાતામાં કયારે જમા થશે? તારીખ જાહેર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19 માં હતો આગલા અઠવાડિયામાં જમા થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM Kisan 19th Instalment તારીખ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ બિહારના નાગલપુર થી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવાની જાહેરાત કરી હતી. PM Kisan Yojana નું મહત્વ એ છે કે નાના અને સીમાન ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયા ની આર્થિક…

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ મોટો નિર્ણય: સરકારી કચેરીમાં મોડા આવનાર કર્મચારીઓની હવે ખેર નહીં

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ મોટો નિર્ણય: સરકારી કચેરીમાં મોડા આવનાર કર્મચારીઓની હવે ખેર નહીં

Gandhinagar News: ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) એ મુરલી વાત સરકારી કર્મચારીઓ માટે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સવારે મોઢા પહોંચતા અને સાંજે વહેલા નીકળી જતા સરકારી કર્મચારીઓની અડધા દિવસની રજા કાપવામાં આવશે. આજથી આ નિયમ લાગુ  જે કર્મચારી સવારે 10:40 કલાકથી મોડો આવે છે તે કર્મચારી સામે સખત કાર્યવાહી થશે.…

Cheapest iPhone 2025: Apple લોન્ચ કરી શકે છે સૌથી સસ્તો iPhone! જાણો ફીચર્સ અને ભારતમાં તેની શું કિંમત રહશે

Cheapest iPhone 2025: Apple લોન્ચ કરી શકે છે સૌથી સસ્તો iPhone! જાણો ફીચર્સ અને ભારતમાં તેની શું કિંમત રહશે

Apple પોતાના નવા અને સસ્તા સેગમેન્ટનો ફોન iPhone SE 3 લોન્ચ કરવા જઇ રહ્યું છે. જો તમે IPhoneની જૂની ક્લાસિક ડિઝાઇન અને કોમ્પેક્ટ ટાઈઝ વાળો ફોન પસંદ આવતો હોય તો આ ફોન તમારા માટે બેસ્ટ ઓપ્સન હોય શકે છે. Apple આવતી કાલે એટલે કે તારીખ 19 ફેબ્રુઆરી 2025ના રોજ ઈવેન્ટ થવા જઇ રહી છે, જેમાં…

જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, રાજીવ કુમારની જગ્યા લેશે

જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, રાજીવ કુમારની જગ્યા લેશે

નવી દિલ્હી: દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજીવ કુમાર ની જગ્યાએ લેશે, જે 18 ફેબ્રુઆરી ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. 19 ફેબ્રુઆરી ના રોજ જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદ સંભાળશે. તેમની વરણીને લઈને રાષ્ટ્રપતિએ સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જ્ઞાનેશ કુમારનું કાર્યકાળ 2029 સુધી…

Gandhinagar: ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના સમાચાર

Gandhinagar: ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના સમાચાર

ગુજરાતમાં શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો (Second Semester Examination) કાર્યક્રમ જાહેર થયો છે. આ મુજબ, 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજાશે. 7 થી 25 એપ્રિલ દરમિયાન યોજાશે દ્વિતીય સત્રાંત પરીક્ષા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ 3…

Rajkot Hospital Video Leak : રાજકોટમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઈરલ, રાજકોટની હોસ્પિટલનો હેકિંગનો દાવો

Rajkot Hospital Video Leak : રાજકોટમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઈરલ, રાજકોટની હોસ્પિટલનો હેકિંગનો દાવો

Gujarat Hospital Scam : ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હૉસ્પિટલના સ્ટાફ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની ગોપનીયતા અને સુરક્ષાને ખતમ કરતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને…