
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર વધશે? સરકારનો સ્પષ્ટ જવાબ
કેન્દ્રીય સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર વધશે કે નહીં તે અંગેની અટકળો પર સરકારએ પૂર્ણવિરામ મૂક્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં સ્પષ્ટ કહ્યું કે સરકાર રિટાયરમેન્ટ ઉંમરમાં કોઈ ફેરફાર કરવાના વિચારે નથી. કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ ઉંમરને લઈ સરકારનો સ્પષ્ટ જવાબ છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ઉંમર વધારવા અંગે અનેક અટકળો ચાલી રહી…