चौंकाने वाला फैसला: उपराष्ट्रपति जगदीप धनखड़ ने दिया तत्काल इस्तीफा, स्वास्थ्य कारणों का हवाला

चौंकाने वाला फैसला: उपराष्ट्रपति जगदीप धनखड़ ने दिया तत्काल इस्तीफा, स्वास्थ्य कारणों का हवाला

नई दिल्ली – संसद का मानसून सत्र आज से शुरू हुआ है और इसी दौरान देश की राजनीति से एक बड़ी खबर सामने आई है। भारत के उपराष्ट्रपति जगदीप धनखड़ ने आज अचानक अपने पद से तत्काल प्रभाव से इस्तीफा दे दिया है। उन्होंने अपने इस्तीफे में स्वास्थ्य कारणों का हवाला दिया है। धनखड़ ने…

Anthem Biosciences के शेयर 27% प्रीमियम पर लिस्ट हुए, अब निवेशक क्या करें – खरीदें, बेचें या होल्ड करें?

Anthem Biosciences के शेयर 27% प्रीमियम पर लिस्ट हुए, अब निवेशक क्या करें – खरीदें, बेचें या होल्ड करें?

नई दिल्ली, 21 जुलाई: Anthem Biosciences के शेयर आज यानी सोमवार को NSE और BSE पर 27% के प्रीमियम के साथ लिस्ट हुए। कंपनी का ₹3,395 करोड़ का IPO बंपर 64 गुना सब्सक्राइब हुआ था, जिससे पहले से ही लिस्टिंग गेन की उम्मीदें तेज़ थीं। NSE पर शेयर की लिस्टिंग ₹723.05 पर हुई, जबकि BSE…

Air India plane crash: Air India विमान हादसे पर Aviation Expert का बड़ा बयान, मीडिया के दावे को बताया ‘गणितीय रूप से असंभव’

Air India plane crash: Air India विमान हादसे पर Aviation Expert का बड़ा बयान, मीडिया के दावे को बताया ‘गणितीय रूप से असंभव’

12 जून को हुए भीषण Air India विमान हादसे को लेकर जारी की गई प्रारंभिक जांच रिपोर्ट के बाद मीडिया में कई अटकलें लगाई जा रही थीं कि एक पायलट ने जानबूझकर ईंधन स्विच बंद कर दिए, जिससे दोनों इंजनों में फ्यूल सप्लाई रुक गई और विमान क्रैश हो गया। लेकिन अब एक वरिष्ठ एविएशन…

gseb 10th result: ધોરણ ૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી કરો ચેક

gseb 10th result: ધોરણ ૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી કરો ચેક

gseb 10th result: GSEB એ આજે સવારે 9 વાગ્યે ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ અને વોટ્સએપ પરથી પરિણામ ચકાસી શકે છે. GSEB SSC supplementary result 2025 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ આજે, 18 જુલાઈ 2025 ના રોજ સવારે 9 વાગ્યે ધોરા 10 (SSC) પૂરક પરીક્ષાનું…

હોમ લોન થઈ સસ્તી! ઇન્ડિયન ઓવરસીઝ બેંકે વ્યાજ દર ઘટાડ્યા, જાણો નવા દરો

હોમ લોન થઈ સસ્તી! ઇન્ડિયન ઓવરસીઝ બેંકે વ્યાજ દર ઘટાડ્યા, જાણો નવા દરો

Indian Overseas Bank તમામ મુદત માટે MCLR દરમાં 0.10%નો ઘટાડો કર્યો છે, જેનાથી Home loan, personal loan અને Auto Loanના EMI સસ્તા થયા છે. Reserve Bank of India (RBI) દ્વારા Repo rateમાં ઘટાડા બાદ હવે સામાન્ય ગ્રાહકોને રાહત મળવા લાગી છે. જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ તેના MCLR (Marginal Cost of Funds Based…

અંજાર પેન્શન ગ્રૂપનો આધ્યાત્મિક પ્રવાસ: કચ્છની પવિત્ર ધરતી પર આધ્યાત્મિક અનુભવ

અંજાર પેન્શન ગ્રૂપનો આધ્યાત્મિક પ્રવાસ: કચ્છની પવિત્ર ધરતી પર આધ્યાત્મિક અનુભવ

અંજાર, તા. 13 જુલાઈ 2025 – તારીખ 13/07/2025 ના રોજ અંજાર પેન્શન ગુરુપ દ્વારા એક દિવસ નો પ્રવાસ નુ આયોજન કરવામા આવેલ હતુ, જેમા શ્રી આશાપુરા ટેકરી કુકમા મધ્યે  થી શ્રી ત્રિકમભાઈ  છાગા ધારા  સભ્ય શ્રી અંજાર  દ્રારા લીલી ઝંડી આપી   અને સીનિયર  સિટીઝન પેન્શન ગુરુપ અંજાર ને પ્રોત્સાહન આપ્યો  હતુ, જેમા ભેડ માતા,સુતેસ્વર મહાદેવ  ગંગેસ્વર…

વાંકાનેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી અને તેના હેઠળના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ પોપ્યુલેશન દિવસની ઉજવણી કરાઈ

વાંકાનેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી અને તેના હેઠળના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ પોપ્યુલેશન દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી (DDO) જે.એસ.પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ 11 જુલાઇ 2025 ના રોજ વાંકાનેર તાલુકાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આઓગ્ય મંદિર,કોઠી અને આઓગ્ય મંદિર,જોધપર ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવ અને તાલકા હેલ્જથ ઓફિસર ડો આરીફ શેરશિયા અને phc નાં મેડીકલ ઓફિસર ડો સાહિસ્તા કડીવાર…

Fact Check: શું સપ્ટેમ્બરથી ATM માંથી ₹500 ની નોટો નહીં નીકળે? RBI એ આપ્યું મોટું નિવેદન

Fact Check: શું સપ્ટેમ્બરથી ATM માંથી ₹500 ની નોટો નહીં નીકળે? RBI એ આપ્યું મોટું નિવેદન

RBI News: આ દિવસોમાં, સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સપ્ટેમ્બર 2025 થી, ATM માંથી ₹ 500 ની Notesનું વિતરણ બંધ થઈ જશે. વાયરલ મેસેજ મુજબ, RBI એ આ સંદર્ભમાં બેંકોને સૂચનાઓ જારી કરી છે. જોકે, હકીકત તપાસતા, આ દાવો સંપૂર્ણપણે ખોટો અને…

ભરૂચમાં શૌચાલયના નામે ₹1500 કરોડનું કૌભાંડ! આદિવાસી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયા હજુ પણ પ્રચલિત છે

ભરૂચમાં શૌચાલયના નામે ₹1500 કરોડનું કૌભાંડ! આદિવાસી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયા હજુ પણ પ્રચલિત છે

Bharuch Scam News: ગુજરાતના ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દરેક ઘરમાં શૌચાલય બનાવવાના મામલે એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100% શૌચાલયનું બાંધકામ પૂર્ણ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન વિપરીત છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોના મતે, આદિવાસી અને નવીનગરી વિસ્તારોમાં લોકો હજુ…

Guj Marg App પર ખાડા અને ક્ષતિગ્રસ્ત પુલોની ફરિયાદ કરો, 3620 કેસમાંથી 99.66% કેસ ઝડપથી ઉકેલાયા

Guj Marg App પર ખાડા અને ક્ષતિગ્રસ્ત પુલોની ફરિયાદ કરો, 3620 કેસમાંથી 99.66% કેસ ઝડપથી ઉકેલાયા

ગુજરાતમાં રસ્તાના સમારકામનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, ગુજમાર્ગ એપ (GujMARG: Public Grievances App) પર અત્યાર સુધીમાં 3620 ફરિયાદોનું નિરાકરણ આવ્યું છે, ચોમાસા દરમિયાન સરકારનું વ્યવહારુ વલણ. ગુજરાતમાં ચોમાસાને કારણે ઘણા રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકારે સક્રિય અને ઝડપી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગ અને…