બાંગ્લાદેશમાં છાત્રોનું આંદોલન ફરી ભભૂકી ઉઠ્યું, હસિના સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

બાંગ્લાદેશમાં છાત્રોનું આંદોલન ફરી ભભૂકી ઉઠ્યું, હસિના સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

બાંગ્લાદેશમાં છાત્રો દ્વારા હસિના સરકાર વિરુદ્ધ ફરી આંદોલન શરૂ થયું છે. શુક્રવારે સોંવડાઓની સંખ્યામાં છાત્રો રસ્તા પર ઉતર્યા અને હસિના સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. હસિના સરકાર વિરુદ્ધ પ્રદર્શન બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસિના અને તેમની સરકાર વિરુદ્ધ શુક્રવારે ફરીથી પ્રદર્શન શરૂ થયા. જુલાઇમાં નોકરીમાં આરક્ષણ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો દરમિયાન 200 થી વધુ લોકોના મોતનો ન્યાય…

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: અનામત અંગે 2004નો નિર્ણય બદલાયો

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: અનામત અંગે 2004નો નિર્ણય બદલાયો

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત (ક્વોટા) અંગે મોટો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય હેઠળ હવે રાજ્ય સરકારોને SC અને ST માં પેટા કેટેગરીઓ (સબ-કેટેગરી) બનાવવા માટે લીલી ઝંડી મળી છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને વધુ લાભ મળી શકે. અનામતની અંદર ક્વોટા: વર્તમાન બેન્ચનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની…

ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા: શું છે મુલાકાત પાછળનું કારણ?

ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા: શું છે મુલાકાત પાછળનું કારણ?

ગુજરાતમાં મંત્રીમંડળના ફેરફારોની ચર્ચાઓ વચ્ચે, બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે 31 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લાઓ- બનાસકાંઠા, કચ્છ, અને પાટણ માટે કેન્દ્ર સરકારની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ (BADP) હેઠળ મળતી ગ્રાન્ટ ફરી શરૂ કરવા અંગે હતો, જે 2020થી બંધ છે. ગેનીબેન ઠાકોરે આ ગામોને…

વડાપાંઉ ગર્લ પછી હવે પરાઠા ગર્લ વાયરલ, લોકોની લાગી લાંબી લાઇન

વડાપાંઉ ગર્લ પછી હવે પરાઠા ગર્લ વાયરલ, લોકોની લાગી લાંબી લાઇન

હવે ‘વડાપાંઉ ગર્લ’ ની જેમ ‘પરાઠા ગર્લ’ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક મહિલા, પૂઈ, પોતાના અનોખા પરાઠા બનાવવા અને પીરસવા માટે જાણીતી થઈ રહી છે. પૂઈ અને તેની બહેન દિલ્હીમાં એક સ્ટોલ પર પરાઠા અને જ્યૂસ વેચે છે. પૂઈનો પરાઠા બનાવવા અને પીરસવાનો અંદાજ બહુ વિશિષ્ટ છે, જેના કારણે લોકો ઓર્ડર…

માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો વિગતો

માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો વિગતો

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામ અને આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ બજેટ (Budget 2024) રજૂ કર્યું. આ બજેટમાં સગીરો (માઇનર્સ) માટે એક ખાસ નેશનલ પેન્શન સ્કીમ (NPS) ની જાહેરાત કરી છે. આ સ્કીમ નું નામ NPS વાત્સલ્ય રાખવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ તમારું બાળક 18 વર્ષનું થાય એટલે તરત જ આશ કે સામાન્ય NPS માં કન્વર્ટ થઈ જાય…

GUJCETની પરીક્ષા તારીખ જાહેર: જાણો ક્યારે લેવાશે પરીક્ષા

GUJCETની પરીક્ષા તારીખ જાહેર: જાણો ક્યારે લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ GUJCET-2025ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા 23 ફેબ્રુઆરી, 2025ના રોજ લેવામાં આવશે. આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2025 ની પરીક્ષા માટેનું માળખું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી હવે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે. ગુજકેટ ની પરીક્ષા…

પોતાનું ઘર બનાવવાનું સપનું થશે સાકાર: PM આવાસ યોજનાને લઈને બજેટમાં મોટી જાહેરાત

પોતાનું ઘર બનાવવાનું સપનું થશે સાકાર: PM આવાસ યોજનાને લઈને બજેટમાં મોટી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024ની રજૂઆત કરી, જેમાં PM આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) માટે મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે શહેરી આવાસ યોજના માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 3 કરોડ નવા મકાનો બનાવાશે નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું કે, PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા…

1 કરોડ પરિવારોને મળશે 300 યુનિટ મફત વીજળી: બજેટમાં સરકારની મોટી જાહેરાત

1 કરોડ પરિવારોને મળશે 300 યુનિટ મફત વીજળી: બજેટમાં સરકારની મોટી જાહેરાત

Budget 2024 : નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, નોકરીયાતો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત દરેક વર્ગ માટે મોટી જાહેરાતો કરી. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, સંબંધમાં ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ (PM Surya Ghar Yojana) અંતર્ગત ફ્રી વીજળીના આપવાની ઘોષણા કરી. 1 કરોડ લોકોને થશે ફાયદો આ યોજના હેઠળ…

મધ્ય પ્રદેશના રીવા માં મહિલાને જીવતા દફનાવવાનો પ્રયાસ, જાણો સમગ્ર ઘટના

મધ્ય પ્રદેશના રીવા માં મહિલાને જીવતા દફનાવવાનો પ્રયાસ, જાણો સમગ્ર ઘટના

રીવા, મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના હિનૌતા કોઠાર ગામમાં એક કાળજું કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક દબંગોએ સ્ત્રીઓ પર ક્રૂરતા કરી. આ મહિલાઓએ રસ્તા અંગેના વિવાદમાં તેમના જીવને જોખમમાં મૂક્યો. મહિલાઓને મોરમ (રીતભરી) નાખીને જીવતા દફનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રીવા જિલ્લામાં, હિનૌતા કોઠાર ગામમાં કેટલાક દબંગોએ રસ્તા અંગેના વિવાદમાં બે…