Gram Panchayat Election Results: ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

Gram Panchayat Election Results: ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

Gram Panchayat Election Results: આજે રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થશે, માહિતી અનુસાર રાજ્યમાં કુલ 1080 સ્થળો પર મત ગણતરી શરૂ. આજે જાહેર થનાર ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોમાં મતગણતરી માટે કુલ 13444 કર્મચારીઓ મત ગણતરીમાં ભાગ લેશે. ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ Live, અહીંથી જાણો કોણ બનશે તમારા ગામના સરપંચ, અત્યારે તમામ મત ગણતરી કેન્દ્ર પર મત ગણતરી શરૂ…

વિધાનસભા પેટાચૂંટણી પરિણામ: બનાસકાંઠાની વાવ બેઠકનું આવતીકાલે પરિણામ જાહેર થશે, 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે

વિધાનસભા પેટાચૂંટણી પરિણામ: બનાસકાંઠાની વાવ બેઠકનું આવતીકાલે પરિણામ જાહેર થશે, 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે

vav assembly election result: બનાસકાંઠા જિલ્લાના ભાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. તારીખ 23 નવેમ્બર 2024 અને શનિવારના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 23 રાઉન્ડમાં મતગણતરી ની પ્રક્રિયા પૂર્ણ થશે. 70.54% થયું હતું મતદાન બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક પર 23 નવેમ્બરે પેટા ચૂંટણી નું મતદાન થયું હતું. જેમાં 70.54% મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતા જ તમામ…

Geniben Thakor: બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર લોકસભા ચુંટણી જીત્યા, ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

Geniben Thakor: બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર લોકસભા ચુંટણી જીત્યા, ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

Geniben Thakor, બનાસકાંઠા: 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ડૉ. રેખાબેન ચૌધરીને 30,406 મતોના માર્જિનથી હરાવ્યા છે. ગેનીબેનને 67,1883 મતો મળ્યા, જ્યારે રેખાબેનને 64,1477 મતો મળ્યા. ગુરુવારે, ગેનીબેન ઠાકોર સાંસદ તરીકેના પોતાના નવા પદ પર કાર્યભાર સંભાળવા માટે વિધાનસભામાંથી રાજીનામું આપશે. તેઓ બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને…

સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અશ્વિની ચૌબે સહિત 20 દિગ્ગજ ચહેરાઓ આ કેબિનેટમાં નહીં જોવા મળે!

સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અશ્વિની ચૌબે સહિત 20 દિગ્ગજ ચહેરાઓ આ કેબિનેટમાં નહીં જોવા મળે!

Modi Sarkar 3.0: મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા દિલ્હીનું રાજકીય માહોલ ગરમાવી ઉઠ્યું છે. જેઓએ શપથ ગ્રહણ માટે ફોન મેળવ્યો છે, તેવા સાંસદો ખુશીથી તૈયારીઓમાં લાગી ગયા છે, પરંતુ કેટલાક વરિષ્ઠ સાંસદો માટે આ અનિશ્ચિતતાનો સમય છે જેમને હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. ભાજપના 20…

Mansukhbhai Vasava: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ વસાવાની રાજકીય કાર્યકિર્દી

Mansukhbhai Vasava: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ વસાવાની રાજકીય કાર્યકિર્દી

ગુજરાતમાંથી મંત્રીપદ માટે મનસુખ વસાવા શપથ લેશે. ભરૂચ બેઠક પરથી સાતમી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા મનસુખ વસાવાએ આ વખતે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટક્કર આપી મોટી લીડથી જીત મેળવી છે. આ સમયગાળા દરમિયાન મનસુખ વસાવાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવશે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાંથી વધુ કેન્દ્રીય મંત્રીઓમાં અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પ્રાંત…

Mansukh Mandaviya: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ માંડવિયાની રાજકીય સફર

Mansukh Mandaviya: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ માંડવિયાની રાજકીય સફર

Mansukh Mandaviya: આ વખતે મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. કોંગ્રેસે તેમના વિરોધમાં લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. મતગણતરીના પરિણામો મુજબ, મનસુખ માંડવિયાએ 3,83,360 વોટના વિજય સાથે આ સીટ જીતી લીધી છે. મનસુખ માંડવિયા સાથે, ગુજરાતના અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને નિમુબેન બાંભણિયા મંત્રિમંડળમાં શામેલ…

nimuben bambhaniya: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા નિમુ બાંભણીયાની રાજકીય સફર

nimuben bambhaniya: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા નિમુ બાંભણીયાની રાજકીય સફર

Narendra modi ministry: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ માટે આજે વિશાળ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. નવી મંત્રિપદના સંભવિત ઉમેદવારોને શપથ ગ્રહણ માટેના ફોન આવવા લાગ્યા છે, જેમાં ગુજરાતની નિમુબેન બાંભણિયાની પસંદગી થઈ છે. ગુજરાતના પાંચ નેતાઓને મંત્રિપદ ગુજરાતમાંથી અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ…

ગુજરાતના 2 નવા ચહેરાઓને મોદી સરકારમાં સ્થાન! રૂપાલાને લઈને મોટી અપડેટ

ગુજરાતના 2 નવા ચહેરાઓને મોદી સરકારમાં સ્થાન! રૂપાલાને લઈને મોટી અપડેટ

Narendra Modi Oath Ceremany: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાત્રે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ સમારોહ માટે તૈયારીઓ પૂરી થઈ છે અને સત્તાવાર રીતે મંત્રીઓની યાદી પણ બહાર પડી ગઈ છે. ગુજરાતમાંથી 5 નેતાઓને કારવામાં આવી જાણ ગુજરાતમાંથી પાંચ નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. આમાં અમિત શાહ,…

મોદી કેબિનેટમાં કોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે માંઝી, અન્નામલાઈ, જયંત…, કોને આવ્યો ફોન, જુઓ સંપૂર્ણ યાદી

મોદી કેબિનેટમાં કોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે માંઝી, અન્નામલાઈ, જયંત…, કોને આવ્યો ફોન, જુઓ સંપૂર્ણ યાદી

Modi Cabinet Ministers List: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ માટે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આ સમારોહ રાત્રે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમને શપથ ગ્રહણ કરાવશે. વિદેશી મહેમાનો પણ આ પ્રસંગે હાજર રહેશે. વિદેશી મહેમાનોની હાજરી પ્રધાનમંત્રી મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શ્રીલંકાના…