મોરબીમાં ટીઆરબી જવાને મળેલું પાકીટ માલિકને પરત કરીને માનવતા બતાવી

મોરબીમાં ટીઆરબી જવાને મળેલું પાકીટ માલિકને પરત કરીને માનવતા બતાવી

મોરબીની જૂની પોસ્ટ ઓફિસ પાસે ફરજ બજાવતા ટીઆરબી જવાન ભરતભાઈ સોલંકીને એક પાકીટ મળ્યું હતું, જેમાં મહત્વના ડોક્યુમેન્ટ પણ હતા. ભરતભાઈએ માલિકને શોધી કાઢીને પાકીટ પરત કરતું માનવતા ભરી પગલુ લીધું. પાકીટના માલિકે પણ ભરતભાઈ સોલંકીનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

Big Decision: જમીનની માલિકી હક અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભાડાપટ્ટાની જમીન હવે કાયમી થશે

Big Decision: જમીનની માલિકી હક અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભાડાપટ્ટાની જમીન હવે કાયમી થશે

Gujarat Sarkar no moto nirnay: હવે 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન જંત્રીના 60%માં કાયમી મળશે. SC, ST, OBC માટે ખાસ રાહત સાથે સરકારે મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કર્યો. ગુજરાતમાં જમીન માલિકી હક સંબંધિત એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિર્ણય મુજબ હવે રાજ્યના સિટી સર્વે…

Big News: ત્રણ IAS અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, UGVCLના MD તરીકે અજય પ્રકાશનો નિયુક્તિ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Big News: ત્રણ IAS અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, UGVCLના MD તરીકે અજય પ્રકાશનો નિયુક્તિ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. UGVCLના નવા MD તરીકે અજય પ્રકાશની નિમણૂક, તેમજ સુજલ મેયાત્રા અને બી.એમ.પ્રજાપતિને પણ મહત્વના પદો મળ્યા. રાજ્ય સરકારે તાજેતરમાં ત્રણ મહત્વપૂર્ણ IAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપ્યા છે. ખાસ કરીને UGVCL MD પદનો વધારાનો હવાલો પણ નક્કી કરવામાં આવ્યો છે. અજય પ્રકાશ, સુજલ મેયાત્રા અને બી.એમ.પ્રજાપતિના નવા જવાબદારીઓ…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5% ટેક્સ છૂટ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5% ટેક્સ છૂટ

ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વાહનોના ખરીદ પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે, જાણો EV Vehicle Tax Waiver અને Electric Vehicles Promotion વિશે સંપૂર્ણ માહિતી. ગુજરાત સરકાર તરફથી પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફ એક મોટો પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે EV Vehicle Tax Waiver હેઠળ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5% tax exemption આપવા માટે મોટી જાહેરાત…

Big News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓના DAમાં 2%નો વધારો, જાણો વિગતો

Big News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓના DAમાં 2%નો વધારો, જાણો વિગતો

Gujarat Govt DA Vadharo 2025: ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! ભૂપેન્દ્ર પટેલ સરકારે કેબિનેટ બેઠકમાં રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. Gujarat Govtના આ પગલાંથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે, ખાસ કરીને વધતી મોંઘવારીના સમયમાં. શું છે આ નવો…

ખોખરા, અમદાવાદ: પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં આગની ઘટનાથી ફફડાટ, 18 લોકોને સલામત બચાવવામાં આવ્યા

ખોખરા, અમદાવાદ: પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં આગની ઘટનાથી ફફડાટ, 18 લોકોને સલામત બચાવવામાં આવ્યા

આજે એટલે કે શુક્રવારે, 11 એપ્રિલ 2025ના રોજ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્થિત પરિષ્કાર-1 એપાર્ટમેન્ટના સી બ્લોકના ચોથા માળે અચાનક આગ ફાટી નીકળી, જેના પગલે આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ અને પોલીસની ટીમ સ્થળ પર તત્કાળ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ઝડપી અને ધિરેધી કામગીરી વડે કુલ 18 લોકોને સુરક્ષિત રીતે…

GUJCET Result 2025 આ તારીખે થશે જાહેર!, અહીં જાણો સ્કોરકાર્ડ PDF કેવી રીતે ડાઉનલોડ કરવું

GUJCET Result 2025 આ તારીખે થશે જાહેર!, અહીં જાણો સ્કોરકાર્ડ PDF કેવી રીતે ડાઉનલોડ કરવું

GUJCET Result 2025 એપ્રિલ 12ના રોજ જાહેર થવાની શક્યતા. gseb.org પર સ્કોરકાર્ડ PDF કેવી રીતે ડાઉનલોડ કરશો જાણો, GUJCET merit list અને answer key વિશે પણ સંપૂર્ણ માહિતી. GUJCET result 2025 date ની રાહ જોતા વિદ્યાર્થી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મળતી માહિતી મુજબ, GUJCET result 2025નું પરિણામ 12 એપ્રિલના રોજ જાહેર…

ગુજરાતમાં નવી જંત્રીને લઈને મોટા સમાચાર: ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન

ગુજરાતમાં નવી જંત્રીને લઈને મોટા સમાચાર: ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન

રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે નવી જંત્રીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જે ગુજરાતના કરોડો લોકો માટે મહત્વનું છે. તેમણે જણાવ્યું કે સરકાર હાલમાં જંત્રીના દરો અને તેની અમલવારીને લઈને સમીક્ષા કરી રહી છે. આ સમીક્ષા પૂર્ણ થયા બાદ જ સરકાર કોઈ નિર્ણય લેશે. ઋષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે, “એવું નથી કે…

GSEB Exam Results 2025: ધોરણ 10 અને 12ના પરિણામને લઈ મહત્વની અપડેટ, જાણો ક્યારે આવશે પરિણામ

GSEB Exam Results 2025: ધોરણ 10 અને 12ના પરિણામને લઈ મહત્વની અપડેટ, જાણો ક્યારે આવશે પરિણામ

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? જાણો વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામની સંભવિત તારીખો વિશે મહત્વપૂર્ણ માહિતી. ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્વની ખબર સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર…

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ ત્રણ મહિના માટે સ્થગિત, સરકાર સાથે સમાધાન

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ ત્રણ મહિના માટે સ્થગિત, સરકાર સાથે સમાધાન

ગાંધીનગર: આરોગ્ય મહાસંઘની હડતાળ ત્રણ મહિના માટે મોકૂફ, સરકાર તરફથી સુખદ સમાધાનની બાહેંધરી. જાણો કેવો થયો નિર્ણય અને હવે શું થશે. ગુજરાત આરોગ્ય મહાસંઘે ચાલી રહેલા આંદોલનને હાલ પૂરતું વિરામ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરકાર સાથે થયેલી બેઠક બાદ આવ્યો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર સમાધાન થયું. મહાસંઘના…