આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

વાંકાનેર: જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત  મોરબી જિલ્લા ડી.ડી.ઓ સાહેબ ની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ વિપુલ કારોલીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ આરીફ સાહેબ અને phc ના મેડિકલ ઓફિસર ડૉ સાહિસ્તા કડીવાર ના માર્ગદર્શન હેઠળ મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશ…

કોઠી આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા માસ અંતર્ગત રોગ નિવારણ ઝુંબેશ હાથ ધરાઈ

કોઠી આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા માસ અંતર્ગત રોગ નિવારણ ઝુંબેશ હાથ ધરાઈ

જૂન માસને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે, મોરબી જિલ્લાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગો સામે અટકાયત માટે વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયા…

kirti patel arrested: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ

kirti patel arrested: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ

સુરત પોલીસ દ્વારા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ છે, કીર્તિ પટેલએ હનીટ્રેપની ધમકી પણ આપી હતી. વિવાદાસ્પદ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. સુરત પોલીસે મંગળવારે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આરોપ છે કે કીર્તિ પટેલે જાણીતા બિલ્ડર વજુભાઈ…

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી, રેલી અને શપથ કાર્યક્રમ યોજાયો

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી, રેલી અને શપથ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે 31 મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિજવાની કરવામાં આવી હતી જેમાં રેલી, શપથ લેવામાં આવી હતી તથા તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો. વાંકાનેર તાલુકાના કોઠી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હોલમઢ ખાતે 31 મેના રોજ “તમાકુ નિષેધ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લાપંચાયત મોરબીના…

Rajkot bandh: વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, ધંધા-રોજગાર બંધ અને શાળાઓમાં રજા

Rajkot bandh: વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, ધંધા-રોજગાર બંધ અને શાળાઓમાં રજા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક અવસાનથી સમગ્ર રાજ્ય શોકમાં ગરકાવ થયું છે. ખાસ કરીને રાજકોટમાં, જ્યાંથી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી, આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેરની અંદર કુલ 650 જેટલી ખાનગી તથા મ્યુનિસિપલ શાળાઓ આજે બંધ રહેશે. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ વેપારીઓને…

Vijay Rupani death: વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન

Vijay Rupani death: વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયા બાદ થોડી જ વારમાં ક્રેશ થઈ હતી. મળતી માહિતી મુજબ વિમાનમાં કુલ 180 મુસાફરો સવાર હતા, જેમાંથી 150થી વધુના મોત થયા છે. સૌથી દુઃખદ સમાચાર એ છે કે વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય…

વિજય રૂપાણી 2D સીટ પર બેઠા હતા: પ્લેન ક્રેશના તમામ મુસાફરોની યાદી જાહેર

વિજય રૂપાણી 2D સીટ પર બેઠા હતા: પ્લેન ક્રેશના તમામ મુસાફરોની યાદી જાહેર

અમદાવાદ શહેરના મેઘાણીનગર સ્થિત આઈજીપી ક્વાર્ટર નજીક એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. Air India ની ફ્લાઇટ નં. 171, બોઇંગ વિમાન, આજે બપોરે 1:38 વાગ્યે ટેકઓફ થયું હતું અને માત્ર બે મિનિટ બાદ, 1:40 વાગ્યે જ તે ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. વિમાન સીધું એક બિલ્ડિંગ સાથે અથડાયું હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં આશરે 200…

Ahmedabad Plane Crash: અમદાવાદમાં મોટી દુર્ઘટના, AIR INDIAનું વિમાન થયું ક્રેશ, જાણો Live Update | Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં મોટી દુર્ઘટના, AIR INDIAનું વિમાન થયું ક્રેશ, જાણો Live Update | Video

અહમદાબાદ શહેરમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય જોવા મળ્યું છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે Air India નું વિમાન અહમદાબાદથી લંડન જવા માટે ટેકઓફ કરવાનું હતું અને ટેકઓફ કર્યા પછી થોડા જ સમયમાં મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ વિસ્તારમાં ક્રેશ થયું. પ્રાથમિક માહિતી અનુસાર, પ્લેન ટેકઓફ કર્યા બાદ હવામાં અસંતુલન થયું હોય તેવો અંદાજ લગાવવામાં આવી…

રાજ્યના વેરહાઉસિંગ કોર્પોરેશનના કર્મચારીઓનો પગાર વધ્યો, સાતમા પગાર પંચનો લાભ મળ્યો

રાજ્યના વેરહાઉસિંગ કોર્પોરેશનના કર્મચારીઓનો પગાર વધ્યો, સાતમા પગાર પંચનો લાભ મળ્યો

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ આવતા વેરહાઉસિંગ કોર્પોરેશનના અધિકારી તથા કર્મચારીઓને લાંબા સમયથી ચાલી રહેલી માગણીને માન આપીને હવે સાતમું પગાર પંચ લાગુ કરાયું છે. વર્ષો જૂની માંગણી પછી સરકારે નિર્ણય લેતાં, હવે જૂન મહિના થી નવા પગારધોરણ લાગુ પડશે. તેમાં પટાવાળા કે ચોકીદાર જે પહેલાં…

Morari Bapu’s wife Narmadaben passes away: took her last breath at Talgajarda

Morari Bapu’s wife Narmadaben passes away: took her last breath at Talgajarda

Narmadaben Moraridas Haryani, the wife of the state’s famous and popular storyteller Morari Bapu, has sadly passed away. She breathed her last today at her residence in Talgajarda, Mahuva taluka of Bhavnagar district. With the news of her demise, a sense of grief has spread throughout the area. According to the details, Narmadaben’s health had…