રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ અંગે મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ અંગે મહત્વનો નિર્ણય

સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કલાસ 1 અને 2ના અધિકારીઓ, જેઓ સીધી ભરતી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, તેમને એસપીઆઈપીએ (SPIPA) ખાતે તાલીમ લેવી પડશે. આ તાલીમમાં અધિકારીઓને બે અઠવાડિયા માટે તાલીમ આપવામાં આવશે, જેમાંથી દરેક અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 થી 5 દિવસના resident trainingમાં ભાગ લેવાનો રહેશે. ક્લાસ 3…

હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ

હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ

MGVCL Smart Meter: સ્માર્ટ ગણાતા શહેરોમાં આ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, આ યોજનાનો સંપૂર્ણ અમલ થાય તે પહેલા જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવે છે. તેઓએ ચેતવણી આપી હતી કે જો આ મીટર ચાલુ રહેશે તો…

મચ્છુ-2 ડેમના દરવાજા રિપેર માટે ડેમ ખાલી કરવામાં આવશે

મચ્છુ-2 ડેમના દરવાજા રિપેર માટે ડેમ ખાલી કરવામાં આવશે

મોરબી, ગુજરાત: મોરબી જીલ્લાના જોધપુર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ 12મી મે થી 15મી મે, 2024 દરમિયાન સમારકામ માટે ખાલી કરવામાં આવશે. મોરબી તાલુકો: જોધપુર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુનાગઢ , અમરનગર, મોરબી શહેર, રવાપર નદી, અને વેજેપુર. માળીયા તાલુકો: વીરવદરકા,…

મોરબી અને થાનના સીલીકોસીસ પીડીતો એ થાનમાં વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવ્યો

મોરબી અને થાનના સીલીકોસીસ પીડીતો એ થાનમાં વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવ્યો

૨૮ એપ્રીલ થાનગઢ ખાતે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી અને સીલીકોસીસ પીડીત સંઘ, થાન દ્વારા વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવાયો. થાન ખાતે પ્રથમવાર આ દીવસ મનાવાયો. થાનના સીરામીક ઉધ્યોગના લાંબા ઇતીહાસમાં સીરામીક કામદારો અને પીડીતો દ્વારા આ અનોખો કાર્યક્રમ પહેલીવાર મનાવાયો જેમાં સીલીકોસીસ પીડીત કુટુંબો અને સ્થાનીક સીરામીક કામદારોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો. જે કુટુંબોએ પોતાનો લાડકવાયો…

ફેફસાંમાં ભરેલી સીલીકા જ એક માત્ર પુરાવો હતો, કામ કર્યાનો ડાહ્યાભાઇનું મ્રુત્યુઃ એપ્રીલમાં બીજું

ફેફસાંમાં ભરેલી સીલીકા જ એક માત્ર પુરાવો હતો, કામ કર્યાનો ડાહ્યાભાઇનું મ્રુત્યુઃ એપ્રીલમાં બીજું

તબીબની સલાહને કારણે નહી પણ શરીર જ ચાલતું ન હોવાને કારણે ડાયાભાઈને 2012 કામ મુકી દેવાની ફરજ પડી. વારંવાર દાખલ કરવા પડતા. 4 દિવસ આઈ.સી.યુ માં રહ્યા અંતે 60 વર્ષની ઉંમરે તારીખ 23/04/2024ના રોજ સવારે 5 વાગ્યે મોરબી સીવીલમાં ડાયાભાઈ કહેરભાઈ ધંધુકીયાએ છેલ્લા શ્વાસ લીધા. આમાં અચરજની વાત તો એ છે કે 1983 લઈ 2012ના…

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે હેડ ક્વાર્ટરના 10માં માળેથી કૂદકો મારી જીવ ટૂંકાવ્યો, કારણ શું?

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે હેડ ક્વાર્ટરના 10માં માળેથી કૂદકો મારી જીવ ટૂંકાવ્યો, કારણ શું?

કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગર જેની ઉમર 23 વર્ષની હતી તે રાજકોટ માવરી પોલીસ હેડક્વાર્ટરના 10મા માળેથી કૂદી જીવ ટુકાવ્યો હતો, જેના કારણે સ્થળ પર ભીડ એકઠી થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઈન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલમાં અધિકારીઓ આત્મહત્યા પાછળના…

ટીબી સામેની ભારતની લડાઈને મોટો આંચકો! રાજ્યના આરોગ્ય કેન્દ્ર પાસે ટીબીની દવાઓની અછત

ટીબી સામેની ભારતની લડાઈને મોટો આંચકો! રાજ્યના આરોગ્ય કેન્દ્ર પાસે ટીબીની દવાઓની અછત

માત્ર સાત મહિના પહેલા, ગંભીર રીતે જરૂરી MDR-TB દવાઓની તીવ્ર અછત હતી. વર્ષ 2022 ની શરૂઆત ટીબી માટે સંવેદનશીલ દવાઓની અછત સાથે થઈ હતી અને લગભગ એક વર્ષ સુધી એમડીઆર-ટીબી દવાઓનો પુરવઠો અપૂરતો રહ્યો હતો. તેવી જ રીતે, સપ્ટેમ્બર 2021માં ભારતમાં MDR-TB દવા ડેલામેનિડના સ્ટોકની અછતનો સામનો કરવો પડ્યો હતો. 2010 માં હાથ ધરવામાં આવેલા…

Gold Rate Today 02-12-2023: સોનાનો ભાવ આજે ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો

Gold Rate Today 02-12-2023: સોનાનો ભાવ આજે ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો

Gold Rate Today: સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયો છે. 10 ગ્રામ સોનાની કિંમત 65,000 થી 65,200 ને પાર કરી ગઈ છે.  સોનાના ભાવમાં આ ઉછાળો છેલ્લા કેટલાક દિવસોથી સતત જોવા મળી રહ્યો છે, જે સોનાના બજારમાં રેકોર્ડબ્રેક તેજી દર્શાવે છે. લાંબા સમયથી સોનાના ભાવમાં સતત…

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું નિધન, પક્ષમાં શોકની લાગણી

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું નિધન, પક્ષમાં શોકની લાગણી

લાંબા સમયથી વારાણસી વિસ્તારની દેખરેખ રાખનાર સુનીલ ઓઝાનું આજે સવારે હૃદયરોગના હુમલાને કારણે દિલ્હીમાં નિધન થયું. તેમણે તાજેતરમાં કાશીમાં રમેશભાઈ ઓઝાના વાર્તાકથન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝા છેલ્લા દસ વર્ષથી વારાણસીમાં નોકરી કરતા હતા. તેઓ વારાણસી લોકસભા સીટ માટે પણ જવાબદારી નિભાવી ચુક્યા હતા. ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝા છેલ્લા દસ વર્ષથી…

Diwali Vacation: સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી રજાની જાહેરાત

Diwali Vacation: સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી રજાની જાહેરાત

ગુજરાત સરકારે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓની રજા સંબંધિત મોટી જાહેરાત કરવામાં આવી છે. વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કર્મચારીઓને દિવાળીમાં સળંગ પાંચ દિવસનો વેકેશન એટલે કે 11 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી એટલે કે પાંચ દિવસની રજાનો હુકમ કર્યો છે. સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી રજા ની જાહેરાત…