
જૂની પેન્શન યોજના લાગુ નહી થવા પર 16 ઓગસ્ટથી આંદોલન: શૈક્ષિક મહાસંઘ
16 ઓગસ્ટથી, જો જૂની પેન્શન યોજના લાગુ ન થાય તો શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની ચીમકી. કારોબારી બેઠકમાં 26 પ્રશ્નો રજૂ મોરબીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં મોરબીના શૈક્ષણિક મહાસંઘે શાળા, બાળક અને શિક્ષકોના હિત માટે 26 પ્રશ્નો સરકાર સમક્ષ મૂક્યા. જૂની પેન્શન યોજનાની માંગ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે…