કચ્છના નાના રણમાં પ્રવેશ પર પ્રતિબંધ: 7,600 નાના અગરિયાઓની રોજીરોટી જોખમમાં

કચ્છના નાના રણમાં પ્રવેશ પર પ્રતિબંધ: 7,600 નાના અગરિયાઓની રોજીરોટી જોખમમાં

કચ્છના નાના રણમાં મીઠું પકવતા 7,600 નાના અગરિયા પરિવારોની રોજીરોટી પર ગંભીર સંકટ આવી રહ્યું છે. વનવિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયા પછી, આ પરિવારોને મીઠું પકવવા માટે રણમાં જવા દેવાની માગ ઉઠી છે. હેરાનગતિના આક્ષેપ છેલ્લા બે મહિનાથી વનવિભાગ દ્વારા આ પરિવારોની હેરાનગતિ થઈ રહી છે, તેમ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અગરિયા…

મહિસાગરમાં વિચિત્ર ઘટના: પત્નીના કરડવાથી પતિ હોસ્પિટલ પહોંચ્યો, સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાઈરલ

મહિસાગરમાં વિચિત્ર ઘટના: પત્નીના કરડવાથી પતિ હોસ્પિટલ પહોંચ્યો, સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાઈરલ

મહિસાગર જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં પતિને તેની પત્નીએ કરડતા તે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો. વિચિત્ર કિસ્સો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિસાગરના વીરપુર ગામમાં એક પતિને પત્નીએ કરડતા એ હોસ્પિટલ પહોંચ્યો. સરકારી હોસ્પિટલના કેસ પેપરમાં ‘બૈરું કરડ્યા’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પછી ડોક્ટરે પતિને દવા આપી. ડોક્ટરની દવા આ ઘટના ખૂબ…

ગુજરાત પોલીસમાં આનંદની લહેર: 233 PSI ને PI તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસમાં આનંદની લહેર: 233 PSI ને PI તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યમાં ઘણા સમયથી PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) અને PI (પોલીસ ઇન્સ્પેક્ટર) ના પ્રમોશનની ચર્ચાઓ ચાલી રહી હતી. આ ચર્ચાઓનો અંત આવ્યો છે અને 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતીની જાહેરાત અને યાદી રાજ્યના વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને વર્ગ-2 ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી…

ગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી: જયંતી રવિની ફરી વાપસી

ગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી: જયંતી રવિની ફરી વાપસી

રાજ્યમાં બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડૉ. જયંતિ રવિ: કોરોનાકાળ દરમ્યાન જાણીતા બનેલા ડૉ. જયંતિ રવિને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક મળી છે. સુનૈના તોમર: શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. મુકેશ કુમાર: ઉંચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સચિવ…

Video: હિંમતનગરમાં બસ પાણીમાં ડૂબી ગઈ: ડ્રાઈવરની ભૂલ ભારે પડી

Video: હિંમતનગરમાં બસ પાણીમાં ડૂબી ગઈ: ડ્રાઈવરની ભૂલ ભારે પડી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે આકસ્મિક બનાવો વધ્યા છે. હિંમતનગરના હમીરગઢમાં એક એસ.ટી. બસ પાણીમાં ડૂબી ગઈ. રેલવે અંડર પાસમાં ડૂબી એસ.ટી. બસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રેલવે અંડર પાસમાં પાણી ભરાઈ જતા એસ.ટી. બસ જોત જોતામાં પાણીમાં ગરકાવ થઈ ગઈ. બસમાં સવાર ડ્રાઈવર અને મહિલા કંડક્ટરની હાલત કથળાઈ ગઈ. તેઓ ફટાફટ બસની છત પર ચડીને બચાવ…

ગુજરાતમાં દારૂની રેલમછેલ: ભાજપના નેતા અને ASI દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા

ગુજરાતમાં દારૂની રેલમછેલ: ભાજપના નેતા અને ASI દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધીના દાવાઓને પોકળ સાબિત કરતાં એક ઘટના સામે આવી છે, જેમાં ભાજપના નેતા અને પોલીસ અધિકારી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી ચિઠોડા પોલીસે આની ધરપકડ કરી છે. ભાજપના નેતા જયેશ ભાવસાર અને અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઇ. પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ સાથે…

ગુજરાતના રાજકારણમાં ફેરફારના સંકેત: CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી

ગુજરાતના રાજકારણમાં ફેરફારના સંકેત: CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જવાના છે. તેઓ દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે, જ્યાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આજે દિલ્હી જશે, નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે મંત્રીમંડળના વિસ્તરણની થઈ શકે છે ચર્ચા અર્જુન મોઢવાડીયા અને સી.જે. ચાવડાને મંત્રી પદ મળી શકે અમિત શાહ સાથે મુલાકાત, રાજકીય ચર્ચા હાઈકમાન્ડ સાથે…

980 કરોડના ખર્ચે બનેલો ‘સુદર્શન સેતુ’ બ્રિજમાં પહેલા જ વરસાદે તિરાડો અને ગાબડા

980 કરોડના ખર્ચે બનેલો ‘સુદર્શન સેતુ’ બ્રિજમાં પહેલા જ વરસાદે તિરાડો અને ગાબડા

દેવભૂમિ દ્વારકા: ફેબ્રુઆરીમાં 980 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે માત્ર છ મહિના બાદ જ આ બ્રિજમાં તિરાડો અને ગાબડા જોવા મળ્યા છે. આ કેબલ સ્ટેઈડ બ્રિજ ઓખા મેઇનલેન્ડને બેટ દ્વારકા સાથે જોડે છે. છેલ્લા કેટલાક દિવસોમાં દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ગામડાઓ બેટમાં…

Big News: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર

Big News: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર

ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો માટે સરકાર દ્વારા બદલીના નવા નિયમો જાહેર કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ જાહેરાતની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. છેલ્લા ઘણા સમયથી HTAT મુખ્ય શિક્ષકો તેમના પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરી…

ચાલુ ક્લાસમાં જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, CCTV વિડીયો સામે આવ્યો

ચાલુ ક્લાસમાં જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, CCTV વિડીયો સામે આવ્યો

વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલયમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના બની હતી. શાળાના વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી થતાં 6 વિદ્યાર્થી નીચે પટકાયા, અને 2 વિદ્યાર્થીઓને ઈજા થઈ. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, અને આ વિડીયો હાલ જાહેર થયો છે. ઘટના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર સ્થિત નારાયણ સ્કૂલની છે. ત્યાંના લોબી તેમજ દીવાલનો ભાગ…