
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તજજ્ઞ તબીબોના પગારમાં 35,000 નો વધારો
ગુજરાત રાજ્યમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગારમાં વધારો કરાયો છે. આ નિર્ણયના ભાગરૂપે, તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની પરવાનગી ન હોવા છતાં તેમના માસિક વેતનમાં રૂ. 95,000 થી વધારીને હવે રૂ. 1,30,000 કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે તબીબોના પગારમાં…