ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિતના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 સુધી ચાલશે. બોર્ડ…

ગુજરાતમાં પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા 25 નવેમ્બરના આસપાસ શરૂ થવાની સંભાવના – હસમુખ પટેલ

ગુજરાતમાં પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા 25 નવેમ્બરના આસપાસ શરૂ થવાની સંભાવના – હસમુખ પટેલ

પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે PSI અને લોકરક્ષક પદની શારીરિક કસોટી 25 નવેમ્બર 2024ના આસપાસ શરૂ થવાની સંભાવના છે. હસમુખ પટેલે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે શરૂઆતમાં તેઓ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવશે, જેમણે…

Old Pension Scheme: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ

Old Pension Scheme: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2005 પહેલા નિયુક્ત થયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme – OPS) નો લાભ મળશે. આ નિર્ણય રાજ્યના મંત્રી મંડળ દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને લેવાયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની જાહેરાત…

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર

gujarat secondary and higher secondary education board election result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં શાળા સંચાલક મંડળની બેઠક માટે જે વી પટેલ વિજેતા બન્યા છે. બીજી બાજુ, પાંચ વખતના વિજેતા પ્રિયવદન કોરાટને આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રિયવદન કોરાટ, જેમણે અગાઉ પાંચ ટર્મ…

ગુજરાતમાં એક IAS અધિકારીની બદલી, એકને વધારાનો હવાલો સોંપાયો

ગુજરાતમાં એક IAS અધિકારીની બદલી, એકને વધારાનો હવાલો સોંપાયો

ગુજરાત સરકારે નવી આઇએએસ બદલીના આદેશ જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર, એમ.એ. પંડ્યા (SCS:GJ:2007)ની બદલી કરવામાં આવી છે. પંડ્યાની બદલી ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકૉર્ડના નિયામક પદેથી કરીને તેઓને હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય એક આઇએએસ અધિકારી જેનુ દેવન (RR:GJ:2006)ને…

PM મોદીએ ગુજરાતના નેતાઓની મુલાકાત કરી, પુરની સ્થિતિની સમીક્ષા અને સરકારના કાર્ય પર નારાજગી વ્યક્ત કરી

PM મોદીએ ગુજરાતના નેતાઓની મુલાકાત કરી, પુરની સ્થિતિની સમીક્ષા અને સરકારના કાર્ય પર નારાજગી વ્યક્ત કરી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં પૂર અને તાજેતરના રાજકીય મુદ્દાઓને લઈને રાજ્યના નેતાઓ અને અધિકારીઓ સાથે મંત્રણા કરી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને કેટલાક અગત્યના મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી અને તાકીદ કરી કે રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં કડક પગલાં લેવામાં આવે. ભારે વરસાદના કારણે પૂરનો મુદ્દો વડોદરા સહિતના વિસ્તારોમાં આવેલા પૂરને…

Big news / ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હેડ કોન્સ્ટેબલ અને અધિકારીઓને ટ્રાફિક ચલણ કાપવાની સત્તા

Big news / ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હેડ કોન્સ્ટેબલ અને અધિકારીઓને ટ્રાફિક ચલણ કાપવાની સત્તા

ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ટ્રાફિક નિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરના અધિકારીઓને તમામ વિસ્તારોમાં ચલણ કાપવાની સત્તા મળશે. આ પહેલા આ નિયમ માત્ર શહેરો અને કોર્પોરેશન વિસ્તારમાં લાગુ હતો, પરંતુ હવે રાજ્યના તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હેડ કોન્સ્ટેબલ ચલણ કાપી શકશે. આ ઉપરાંત, હેડ કોન્સ્ટેબલ અને તેમની…

ગુજરાત સરકારે ખેતીની જમીન વેચાણને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો: ખેડૂતોને મળી મોટી રાહત

ગુજરાત સરકારે ખેતીની જમીન વેચાણને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો: ખેડૂતોને મળી મોટી રાહત

Agriculture News: ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. હવે 6 એપ્રિલ 1995 પછીના જમીન રેકોર્ડને જ ખેડૂત ખરાઈ માટે માન્ય ગણવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શક પ્રક્રિયાને વેગ આપીને આ પરિવર્તન કર્યો છે, જેથી ખેડૂતો માટે જમીન વેચાણની પ્રક્રિયા વધુ સરળ બને. આ પહેલાં, જમીન વેચાણ…

ખાનગી નર્સરીને ટક્કર આપતી સરકારી આંગણવાડી: અહીં મળે છે બાળકોને મફત શિક્ષણ અને પૌષ્ટિક ભોજન

ખાનગી નર્સરીને ટક્કર આપતી સરકારી આંગણવાડી: અહીં મળે છે બાળકોને મફત શિક્ષણ અને પૌષ્ટિક ભોજન

Govt Anganwadi Vs Private Nursery: આજે સરકારી આંગણવાડીઓ નવી રીતે ડેવલપ થઈ રહી છે અને ખાનગી નર્સરીઓને મજબૂતાઈથી ટક્કર આપી રહી છે. બોટાદ જિલ્લાના ગઢડા ખાતેની સરકારી આંગણવાડીમાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને પૌષ્ટિક ભોજન મળી રહ્યુ છે. આંગણવાડીમાં બાળકોને સર્વસ્વીકૃત શિક્ષણ આપવામાં આવે છે, જેનાથી તેઓના શારીરિક અને માનસિક વિકાસને ટેકો મળે છે. અહીં બાળકોને…

ભાવનગરની શિક્ષિકા ચંદ્રિકાબેન ચૌહાણને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ – વિદ્યાર્થીઓના ચરિત્ર નિર્માણ અને જીવન ઘડતર માટે મહત્ત્વનું યોગદાન

ભાવનગરની શિક્ષિકા ચંદ્રિકાબેન ચૌહાણને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ – વિદ્યાર્થીઓના ચરિત્ર નિર્માણ અને જીવન ઘડતર માટે મહત્ત્વનું યોગદાન

વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ ચંદ્રિકાબેન ચૌહાણ ધો. 9 અને 10ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયનું શિક્ષણ આપે છે. તેઓએ શાળામાં 102થી વધુ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની રસ અને સર્જનાત્મકતા વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. વિજ્ઞાન મેળા, પ્રદર્શન, અને કાર્યક્રમો મારફતે તેઓ વિદ્યાર્થીઓને નવું શીખવા પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ…