નાણાં વિભાગે આપી ખુશખબર: 163 કર્મચારીઓને વર્ગ 3 થી વર્ગ 2માં બઢતી, જુઓ સંપૂર્ણ વિગતો

નાણાં વિભાગે આપી ખુશખબર: 163 કર્મચારીઓને વર્ગ 3 થી વર્ગ 2માં બઢતી, જુઓ સંપૂર્ણ વિગતો

રાજ્યના નાણાં વહીવટી વિભાગે હિસાબી સંવર્ગના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. વિભાગે કુલ 163 હિસાબનીશ વર્ગ-3ના કર્મચારીઓને હંગામી ધોરણે વર્ગ-2માં બઢતી આપી છે. આ બઢતી ગુજરાત હિસાબી સેવાના હિસાબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ પર અમલમાં આવી છે. બઢતી પામનારા કર્મચારીઓમાં નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ અને પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશનો સમાવેશ થાય…

ખેડૂતો માટે આવનારા દિવસોમાં આફત જેવી સ્થિતિ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીથી ચિંતાનું વાતાવરણ

ખેડૂતો માટે આવનારા દિવસોમાં આફત જેવી સ્થિતિ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીથી ચિંતાનું વાતાવરણ

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના આગાહીઓ મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીમાં ઘટાડાની સંભાવના છે, જે ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાજનક છે. અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં પવનની ગતિ વધશે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 27 અને…

સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર! 14 સેક્શન અધિકારીઓની બદલી, 3 DySOને પ્રમોશન, સંપૂર્ણ લિસ્ટ જુઓ

સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર! 14 સેક્શન અધિકારીઓની બદલી, 3 DySOને પ્રમોશન, સંપૂર્ણ લિસ્ટ જુઓ

Section Officer Transfer & Deputy Section Officer Promotion order 20-12-2024: સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આદેશ મુજબ સેક્શન અધિકારી વર્ગ-2ના 14 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાથે જ નાયબ સેક્શન અધિકારી (DySO) વર્ગ-3ના 3 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે અને તેમને સેક્શન અધિકારી વર્ગ-2 તરીકે…

PMJAYમાં ગેરરીતિ: આરોગ્ય વિભાગે રાજકોટની બે હોસ્પિટલને સસ્પેન્ડ

PMJAYમાં ગેરરીતિ: આરોગ્ય વિભાગે રાજકોટની બે હોસ્પિટલને સસ્પેન્ડ

Pmjay Hospital Scandal રાજકોટ: PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગેરરીતિના ગંભીર મામલામાં આરોગ્ય વિભાગે રાજકોટની બે જાણીતી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે. ક્રિષ્ણા સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની સેવાઓને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરાયેલા ઓડિટમાં ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા. કુલ 196 કેસોમાં અલ્ટ્રાસાઉન્ડ…

ગુજરાતમાં 2.75 કરોડ નાગરિકોનું રેશન કાર્ડ e-KYC પૂર્ણ: જાણો વિગતવાર પ્રોસેસ અને તાજેતરના આંકડા

ગુજરાતમાં 2.75 કરોડ નાગરિકોનું રેશન કાર્ડ e-KYC પૂર્ણ: જાણો વિગતવાર પ્રોસેસ અને તાજેતરના આંકડા

e-KYC માટે મનોવૃત્તિ અને ત્વરિત કામગીરી રાજ્યમાં નાગરિકોની સરળતા માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. 1.38 કરોડ નાગરિકોએ માય-રેશન એપથી ઘરે બેઠા e-KYC કર્યું છે, જ્યારે ગ્રામ પંચાયત લેવલે 1.07 કરોડ નાગરિકોએ VCE મારફત પ્રોસેસ પૂર્ણ કરી છે. મહત્વનું છે કે, આ કાર્યમાં માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંકો અને આંગણવાડી…

શિયાળામાં કેસર કેરી: પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર!

શિયાળામાં કેસર કેરી: પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર!

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના આગમનથી ખુશી માર્કેટિંગ યાર્ડમાં પોરબંદરના ખેડૂતોની મહેનતના ફળ રૂપે કેસર કેરીનું આગમન થયું છે. 1 કિલો કેસર કેરીનો ભાવ 851 રૂપિયા બોલાયો છે, જ્યારે બોક્સનો ભાવ આશરે ₹8,500 છે. શિયાળામાં કેસર કેરીનું આવવું એ માત્ર એક કૃષિ સફળતા નથી, પરંતુ એ ખેડૂતો માટે એક નવા તબક્કાની શરૂઆત છે, જ્યાં ઉનાળાના…

ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે એક મોટા હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીના દરને વધારવાનો નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યના કર્મચારી અને અધિકારીઓને વધુ આર્થિક સુરક્ષા મળશે. હાલની વ્યવસ્થા અને નવી મર્યાદા અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે મહત્તમ રૂ. 20 લાખની મર્યાદા…

લેબોરેટરી ટેસ્ટ પહેલાં સાવચેત રહો! રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત

લેબોરેટરી ટેસ્ટ પહેલાં સાવચેત રહો! રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત

ગુજરાતમાં આરોગ્ય સેવાઓની દશાને વધુ પડતી ચિંતાજનક બનાવતી ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત હોવાનો ખુલાસો થયો છે, જેમાં મોટાભાગની લેબ પેથોલોજી નિષ્ણાત વિના ચલાવવામાં આવી રહી છે. આ લેબોરેટરીઝમાં ડિગ્રી વગરના ટેક્નિશિયન દ્વારા રિપોર્ટ તૈયાર કરી દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાટ થઈ રહ્યા છે. ખોટા રિપોર્ટના આધારે ઓપરેશન સુધીની ગેરવ્યવસ્થા…

ગુજરાતમાં અણધારી માવઠાની સંભાવના! અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં થશે ઠંડી અને વરસાદનો એંધાણ

ગુજરાતમાં અણધારી માવઠાની સંભાવના! અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં થશે ઠંડી અને વરસાદનો એંધાણ

ambalal patel aagahi: ગુજરાતમાં ધીરે ધીરે શિયાળાની શરૂઆત થતી નજરે પડી રહી છે, અને અંબાલાલ પટેલે આ વખતે અણધાર્યા માવઠાની આગાહી કરી છે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરના દરમ્યાન લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે સોમાલિયા અથવા ઓમાન તરફ પણ જઈ શકે છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, તો રાજ્યના…

પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેરબદલી માટેનું સમય પત્રક જાહેર – શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત

પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેરબદલી માટેનું સમય પત્રક જાહેર – શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા જીલ્લા ફેરબદલીના નિર્ણયનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોશિયલ મીડિયા પર ટવીટ કરીને કરી હતી, જેનાથી વતન જવાની રાહ જોતા શિક્ષકોને હવે પોતાના મૂળ સ્થાને ફરજ બજાવવાની તક મળશે. જિલ્લા ફેરબદલી પ્રક્રિયા માટેના નિયમો અને સમય પત્રક…