Gujarat Police gets ‘Abhirakshak’: માર્ગ અકસ્માતોમાં જીવ બચાવવા તથા રેસ્ક્યુ કરવા માટે ગુજરત પોલિસનુ આધુનિક વાહન એટલે ‘અભિરક્ષક’ જાણો સંપુર્ણ માહિતી

Gujarat Police gets ‘Abhirakshak’: માર્ગ અકસ્માતોમાં જીવ બચાવવા તથા રેસ્ક્યુ કરવા માટે ગુજરત પોલિસનુ આધુનિક વાહન એટલે ‘અભિરક્ષક’ જાણો સંપુર્ણ માહિતી

ગુજરાત પોલીસે માર્ગ અકસ્માતોમાં ઝડપી બચાવ કામગીરી માટે પોતાના કાફલામાં એક અત્યાધુનિક બચાવ વાહન ‘અભિરક્ષક’ ઉમેર્યું છે. આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને ગંભીર માર્ગ અકસ્માતો દરમિયાન “ગોલ્ડન અવર” માં ઘાયલોના જીવ બચાવવામાં મદદ કરશે. ‘અભિરક્ષક’ ને અમદાવાદ ગ્રામીણ અને સુરત ગ્રામીણ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તૈનાત કરવામાં આવ્યું છે. આ વાહનમાં…

સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે કાર્યકરોનો આક્રોશ

સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે કાર્યકરોનો આક્રોશ

તા.૨૬/૦૭/૨૦૨૫ ના રોજ ઘરશાળા, સુરેન્દ્રનગર ખાતે જેએસએ ઈન્ડિયા, ગુજરાત આયોજીત બેઠકમાં   ચુડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીમડી, થાન, વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરની બિન-સરકારી સંગઠનોના પ્રતિનીધીઓ, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સમાજસેવીઓ, અને સીલીકોસીસ પીડીતો એ ભાગ લઇ જીલ્લાની સરકારી આરોગ્ય સેવાઓની લઈને ચિંતન મનન કર્યું હતું.  બેઠકની શરૂઆતમાં પીટીઆરસી તરફથી ચિરાગભાઇએ સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી સરકારી આરોગ્ય સેવાના કારણે…

આજે હોલમઢ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી

આજે હોલમઢ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી

આજ રોજ મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ના  માર્ગદર્શન હેઠળ આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવેલ છે જેમાં માનનિય જિલ્લા પંચાયત સદસ્ય તરીકે શ્રી નવઘણ ભાઈ મેઘાણી હાજર રહ્યાં હતા અને phc કોઠી ના મેડિકલ ઓફિસરશ્રી ડૉ સાહિસ્તા કડીવાર અને સુપરવાઈઝર અને હોલમઢ પેટા આરોગ્ય કેન્દ્ર ના  CHO, mphw, fhw આશા અને…

વાંકાનેરના ભાટિયા સોસાયટીમાં આરોગ્ય કેન્દ્ર કોઠી દ્વારા કોમ્યુનિટી હેલ્થ મીટીંગનું આયોજન કરવામાં આવેલ

વાંકાનેરના ભાટિયા સોસાયટીમાં આરોગ્ય કેન્દ્ર કોઠી દ્વારા કોમ્યુનિટી હેલ્થ મીટીંગનું આયોજન કરવામાં આવેલ

વાંકાનેર: ડીડીઓ સાહેબ અને cdho સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ phc કોઠી હેઠળ ના આરોગ્ય કેન્દ્ર ચંદ્રપૂર 2 ના ભાટિયા society વિસ્તારમાં એક કોમ્યુનિટી હેલ્થ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે નમોશ્રી, PMVVY, NCD ના રોગો ,તેમજ હાલમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગો ડેન્ગ્યુ મેલેરિયા,તાવ ,ઝાડા વગેરે રોગો ની…

gseb 10th result: ધોરણ ૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી કરો ચેક

gseb 10th result: ધોરણ ૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી કરો ચેક

gseb 10th result: GSEB એ આજે સવારે 9 વાગ્યે ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ અને વોટ્સએપ પરથી પરિણામ ચકાસી શકે છે. GSEB SSC supplementary result 2025 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ આજે, 18 જુલાઈ 2025 ના રોજ સવારે 9 વાગ્યે ધોરા 10 (SSC) પૂરક પરીક્ષાનું…

અંજાર પેન્શન ગ્રૂપનો આધ્યાત્મિક પ્રવાસ: કચ્છની પવિત્ર ધરતી પર આધ્યાત્મિક અનુભવ

અંજાર પેન્શન ગ્રૂપનો આધ્યાત્મિક પ્રવાસ: કચ્છની પવિત્ર ધરતી પર આધ્યાત્મિક અનુભવ

અંજાર, તા. 13 જુલાઈ 2025 – તારીખ 13/07/2025 ના રોજ અંજાર પેન્શન ગુરુપ દ્વારા એક દિવસ નો પ્રવાસ નુ આયોજન કરવામા આવેલ હતુ, જેમા શ્રી આશાપુરા ટેકરી કુકમા મધ્યે  થી શ્રી ત્રિકમભાઈ  છાગા ધારા  સભ્ય શ્રી અંજાર  દ્રારા લીલી ઝંડી આપી   અને સીનિયર  સિટીઝન પેન્શન ગુરુપ અંજાર ને પ્રોત્સાહન આપ્યો  હતુ, જેમા ભેડ માતા,સુતેસ્વર મહાદેવ  ગંગેસ્વર…

વાંકાનેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી અને તેના હેઠળના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ પોપ્યુલેશન દિવસની ઉજવણી કરાઈ

વાંકાનેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી અને તેના હેઠળના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ પોપ્યુલેશન દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી (DDO) જે.એસ.પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ 11 જુલાઇ 2025 ના રોજ વાંકાનેર તાલુકાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આઓગ્ય મંદિર,કોઠી અને આઓગ્ય મંદિર,જોધપર ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવ અને તાલકા હેલ્જથ ઓફિસર ડો આરીફ શેરશિયા અને phc નાં મેડીકલ ઓફિસર ડો સાહિસ્તા કડીવાર…

ભરૂચમાં શૌચાલયના નામે ₹1500 કરોડનું કૌભાંડ! આદિવાસી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયા હજુ પણ પ્રચલિત છે

ભરૂચમાં શૌચાલયના નામે ₹1500 કરોડનું કૌભાંડ! આદિવાસી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયા હજુ પણ પ્રચલિત છે

Bharuch Scam News: ગુજરાતના ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દરેક ઘરમાં શૌચાલય બનાવવાના મામલે એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100% શૌચાલયનું બાંધકામ પૂર્ણ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન વિપરીત છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોના મતે, આદિવાસી અને નવીનગરી વિસ્તારોમાં લોકો હજુ…

Guj Marg App પર ખાડા અને ક્ષતિગ્રસ્ત પુલોની ફરિયાદ કરો, 3620 કેસમાંથી 99.66% કેસ ઝડપથી ઉકેલાયા

Guj Marg App પર ખાડા અને ક્ષતિગ્રસ્ત પુલોની ફરિયાદ કરો, 3620 કેસમાંથી 99.66% કેસ ઝડપથી ઉકેલાયા

ગુજરાતમાં રસ્તાના સમારકામનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, ગુજમાર્ગ એપ (GujMARG: Public Grievances App) પર અત્યાર સુધીમાં 3620 ફરિયાદોનું નિરાકરણ આવ્યું છે, ચોમાસા દરમિયાન સરકારનું વ્યવહારુ વલણ. ગુજરાતમાં ચોમાસાને કારણે ઘણા રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકારે સક્રિય અને ઝડપી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગ અને…

ગુજરાતમાં બાળ મજૂરીથી યુવકના મોત સુધીની દુઃખદ યાત્રા: સીલીકોસીસનો શિકાર

ગુજરાતમાં બાળ મજૂરીથી યુવકના મોત સુધીની દુઃખદ યાત્રા: સીલીકોસીસનો શિકાર

ગુજરાતમાં બાળ મજૂરી અને જોખમી વ્યવસાયમાં કામ કરતો કિશોર સીલીકોસીસથી મોતને ભેટ્યો. SDG લક્ષ્યાંકો સામે સરકાર નિષ્ફળ કેમ? થાનગઢ/વાંકાનેર: વિશ્વના દેશોએ 2030 સુધીમાં સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના લક્ષ્યાંકો (SDGs) હેઠળ બાળકો પર થતી મજૂરી નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ખાસ કરીને લક્ષ્યાંક 8.7 મુજબ, વર્ષ 2025 સુધીમાં બાળ મજૂરીના સંપૂર્ણ ખાતમાનોનો લક્ષ્યાંક છે. જોકે, ગુજરાતમાં…