જન્માષ્ટમીના પાવન પર્વ પર શ્રી કૃષ્ણના જન્મની કથા જાણીએ

જન્માષ્ટમીના પાવન પર્વ પર શ્રી કૃષ્ણના જન્મની કથા જાણીએ

હજારો વર્ષ પહેલાંની આ વાત છે. ઉત્તર ભારતના મથુરા નામના શહેર પર ઉગ્રસેન નામના રાજાનું રાજ હતું. એ રાજાનો દીકરો કંસ બહુ ખરાબ માણસ હતો. આ ક્રૂર કંસે પોતાના જ પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા અને પોતે ગાદી પર બેસી ગયો. પછી એક વાર કંસને આકાશવાણી સંભળાઈ કે તારાં બહેન-બનેવી એટલે કે દેવકી-વસુદેવનું આઠમું સંતાન…

પેનિસિલિનની શોધ કોણે અને ક્યારે કરી? જાણો એક ક્લિક પર

પેનિસિલિનની શોધ કોણે અને ક્યારે કરી? જાણો એક ક્લિક પર

શરીરમાંના જીવાણુઓને મારવા માટે વપરાતી દવા એન્ટિબાયોટિક તરીકે ઓળખાય છે. સાચા અર્થમાં જેને એન્ટિબાયોટિક કહી શકાય તેવી પહેલી જે દવા શોધાઈ તે પેનિસિલિન હતી. અસલમાં પેનિસિલિનની શોધ આકસ્મિક રીતે થઈ હતી. થયું એવું કે લંડનની મેડિકલ કોલેજના બેક્ટેરિયોલોજીના પ્રોફેસર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બે અઠવાડિયાંના વેકેશન પછી પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમણે સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયાના સંવર્ધન…

પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે કે પછી ચારે તરફ ફેલાય? જાણો અહીં

પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે કે પછી ચારે તરફ ફેલાય? જાણો અહીં

બાળમિત્રો, તમને કદાચ નળિયાંવાળાં ઘરમાં રહેવાની તક મળી હશે તો તમે જોયું હશે કે છાપરાના નળિયાં વચ્ચેની કોઈ નાનકડી જગ્યામાંથી સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ઘરમાં પ્રવેશે ત્યારે એ પ્રકાશ ચારે બાજુ ફેલાઈ જવાને બદલે નાનકડું ગોળાકાર ચાંદરડું રચે છે. મતલબ કે પ્રકાશનાં એ કિરણો નળિયામાંથી ઘરમાં પ્રવેશ્યા બાદ ચારે બાજુ દોડાદોડી કરવાને બદલે એક મર્યાદિત…

વૃદ્ધાશ્રમની મુલાકાત

વૃદ્ધાશ્રમની મુલાકાત

શાંતિલાલનો નાનો પરિવાર એક ગામમાં સુખેથી રહેતો હતો. પરિવારમાં તેમની પત્ની સરિતા અને પુત્ર રાજન હતો. શાંતિલાલ નજીકના શહેરમાં આવેલી ‘વડીલ વૃંદાવન’ સંસ્થામાં સંચાલક તરીકે નોકરી કરતા હતા. રાજનને એક મિત્ર હતો જેનું નામ સાજન હતું. એ અવારનવાર મિત્રના ઘેર જતો હતો. રાજન જાણતો હતો કે તેના આ મિત્રના પરિવારમાં રોજ ઝઘડા થતા હતા. ઘરમાં…

શરબત પીવાના પેપરકપ તમારું વજન ઝીલી શકે?

શરબત પીવાના પેપરકપ તમારું વજન ઝીલી શકે?

પ્રયોગ માટે આપણે ઉંદરો તો લાવી ન શકીએ. એટલે ઉંદરના બદલે શરબત પીવાના પેપરકપ વાપરીશું. પ્રયોગમાં હાથી પણ ન લાવી શકાય, એટલે આપણે એક મિત્રને બોલાવીશું. બે-ત્રણ ડઝન પેપરકપ મિત્રનું વજન ઉપાડી શકે? ચાલો, જાતે કરીને જોઈ લઈએ! પ્રયોગ માટે શું શું જોઈશે? જ્યૂસ કે ચા પીવા માટે મોટા પેપરકપ આવે છે એવા ૯૦ પેપરકપ,…

ફટાકડામાં ધડાકો શાનો થાય છે?

ફટાકડામાં ધડાકો શાનો થાય છે?

આપણને બધાને એટલી તો ખબર જ છે કે ફટાકડાની ભૂંગળીમાં દારૂગોળો ભર્યો હોય છે. એની દિવેટ બહાર દેખાતી હોય છે. દિવેટ સળગાવો એટલે એ સળગતી સળગતી અંદરના દારૂગોળામાં જાય અને દારૂગોળો સળગતાં જ ફટાકડાની ભૂંગળી ધડામ્…કરતી ફાટી પડે છે. પણ ભૂંગળી ધડામ્…કરતી ફાટી કેમ પડે છે? કોઈ વડીલની મદદ લઈને એક ફટાકડાની ભૂંગળી ખોલીને એમાંથી…

ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે કેવી રીતે ખબર પડે? અહીંથી જાણો

ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે કેવી રીતે ખબર પડે? અહીંથી જાણો

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તેનો અંદાજો લગાવી શકતા નથી. જેના કારણે અચાનક ગેસ ખતમ થઈ જવા પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો ચાલો આજે જાણીએ એક એવી સરળ ટ્રિક જેનાથી તમે જાણી શકશો કે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે. ભીના કપડાંની મદદથી જાણો કેટલો…

ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પર કોની હોય છે સહી?

ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પર કોની હોય છે સહી?

કોઈ પણ દેશમાં નાગરિકતા મેળવવા માટે ખાસ નિયમો અને કાયદા હોય છે. આ નિયમોનું પાલન કરીને જ કોઈ વ્યક્તિ તે દેશની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. શું તમે જાણો છો કે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પર કોણ સહી કરે છે? આ લેખમાં અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ભારતમાં નાગરિકતા મેળવવા માટે પાંચ…

જાણવું જરૂરી : જો આવું થાય તો સમજજો કે વીજળી પડવાની છે! બચવાના ઉપાય જાણી લો

જાણવું જરૂરી : જો આવું થાય તો સમજજો કે વીજળી પડવાની છે! બચવાના ઉપાય જાણી લો

વરસાદની મજા લેવી દરેકને ગમે છે, પરંતુ આ મોસમમાં વીજળીનો ખતરો પણ વધે છે. અમુક જગ્યાએ વરસાદની મજા દૂઃખમાં ફેરવાઈ જતી હોય છે. આકાશી વીજળીથી બચવા માટે ખેતર, વૃક્ષો અને તળાવ જેવી જગ્યાઓએ ન જવું જોઈએ, કારણ કે ત્યાં વીજળી પડવાની શક્યતા વધારે હોય છે. NDMAના રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 2500 લોકો આકાશી…

જગન્નાથની યાત્રા પછી રથનું શું થાય છે, તેના લાકડા ક્યાં જાય છે?

જગન્નાથની યાત્રા પછી રથનું શું થાય છે, તેના લાકડા ક્યાં જાય છે?

ભુવનેશ્વર: વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથ યાત્રા 7 જૂનથી શરૂ થશે. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઇ બલભદ્ર અને નાની બહેન સુભદ્રા સાથે ત્રણ અલગ-અલગ રથોમાં નગર ભ્રમણ પર નીકળે છે. આ રથ યાત્રા માટેની તૈયારીઓ ઓડિશામાં શરૂ થઇ ગઈ છે. આ યાત્રા દર વર્ષે આષાઢ મહિનામાં યોજાય છે. હવે જાણીએ કે યાત્રા પૂરી થયા…